સવાલ– શું ક઼ુર્બાનીનાં સમયે ઝબાનથી નિય્યત કરવુ અથવા કોઈ દુઆ પઢવુ જરૂરી છે?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં સમયે હાજર રેહવુ
સવાલ– એક માણસે પોતાની ક઼ુર્બાનીનું જાનવર ઝબહ કરવા માટે કોઈને જીમ્મેદાર બનાવ્યો, તો શું તેનાં માટે ઝબહ કરતા સમયે હાજર રેહવુ બેહતર છે?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં જાનવર પોતાનાં હાથથી ઝબહ કરવુ
સવાલ– ક઼ુર્બાનીનું જાનવર પોતે ઝબહ કરવુ અફઝલ છે અથવા કોઈનાથી ઝબહ કરાવવું અફઝલ છે?
વધારે વાંચો »રાતનાં ક઼ુર્બાની કરવુ
સવાલ- શું રાતમાં ક઼ુર્બાની કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં જાનવરમાં સાતમાં ભાગથી ઓછો ભાગ લેવુ
સવાલ- જો ક઼ુર્બાનીનાં જાનવરનાં હિસ્સેદારોમાંથી કોઈ હિસ્સેદારને સાતમાં ભાગથી ઓછુ મળે, તો શું દરેક હિસ્સેદારોની ક઼ુર્બાની દુરૂસ્ત થશે?
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૩)
(૧) અગર ઘણી બઘી કઝા નમાઝો અદા કરવામાં આવે, તો દરેક નમાઝ માટે અલગ અલગ અઝાન આપવુ જાઈઝ છે અને અગર બઘી કઝા નમાઝો નાં માટે એકજ અઝાન આપવામાં આવે, તો પણ કાફી છે. અહીંયા સુઘી કે દરેક નમાઝનાં માટે ઈકામત અલગ હોવી જોઈએ...
વધારે વાંચો »કોઈકનાં તરફથી તેની ઈજાઝતનાં વગર વાજીબ કુર્બાન કરવુ
સવાલ- જો કોઈની વાજીબ કુર્બાની તેની ઈજાઝત વગર કરી દેવામાં આવે, તો શું તેની કુર્બાની દુરૂસ્ત થશે?
વધારે વાંચો »બાર ઝિલહિજ્જહનાં કુર્બાની
સવાલ– શું બાર ઝિલહિજ્જહનાં કુર્બાની દુરુસત છે?
વધારે વાંચો »શહરમાં ઈદુલ અદહાની નમાજની અદાયગી(ચૂકવણી)થી પેહલા ગામડામાં કુર્બાનીનું જનવર ઝબહ કરવુ
સવાલ- એક માણસ શહરમાં રહે છે. તેમણે પોતાની કુર્બાનીનું જાનવર ગામડામાં મોકલી આપ્યું. તે જાનવર ગામડામાં ઝબહ કરી દેવામાં આવ્યું શહરની ઈદની નમાઝથી પેહલા, તો શું આ કર્બાની દુરૂસ્ત થશે?
વધારે વાંચો »અલ્લાહ તઆલાનો મખલુકની સાથે મામલો
(૧) અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝત પોતાનાં બંદાઓ પર અમર્યાદિત મહેરબાન છે. પોતાનાં બંદાઓથી અનંત મુહબ્બત કરવાવાળા છે અને અલ્લાહ તઆલા ખૂબ જ નમ્ર અને સહિષ્ણુ છે. ગુનાહો(પાપો)ને ક્ષમાકરવાવાળા છે અને તૌબ(પસ્તાવો) કબૂલ કરવાવાળા છે. [૧] (૨) અલ્લાહ તઆલા અતિશય ન્યાયનિષ્ઠ અને પૂરે પૂરો ઈન્સાફ કરવાવાળા છે.[૨] (૩) અલ્લાહ તઆલાએ દરેક ઈન્સાનને …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી