સવાલ- અગર કોઈ રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન ખાવાની અટકેલી વસ્તુઓ ગળી લે, તો શું તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં પછના લગાવવુ(હિજામો કરાવવુ)
સવાલ– શું રોઝામાં પછના લગાવવાથી(હિજામો કરાવવાથી) રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »એવા નાબાલિગ પર સદકએ ફિત્ર જેને ઈદની સવારથી પેહલા માલ હાસિલ(પ્રાપ્ત) થાય
સવાલ- શું એવા નાબાલિગ(સગીર વયનાં ન હોય તેનાં) પર સદકએ ફિત્ર વાજીબ થશે, જેને સુબ્હ સાદિક થી પેહલા ઝકાતનાં નિસાબનાં બરાબર માલ પ્રાપ્ત થયો હોય?
વધારે વાંચો »સદકએ ફિત્રની અદાયગીનો મુનાસિબ સમય
સવાલ- સદકએ ફિત્રની અદાયગી નો સહી સમય કયો છે?
વધારે વાંચો »રોઝામાં ઈન્હેલર(દવાનો ભાપ લેવાનુ સાધન) ઉપયોગ કરવાનો હુકમ
સવાલ- શું દમ નાં મરીઝો માટે રોઝાનાં દરમિયાન ઈન્હેલરનો ઉપયોગ જાઈઝ છે?(ધ્યાન રહે કે ઈન્હેલરમાં પ્રવાહી (liquid) દવા હોય છે). અગર ઈન્હેલરથી રોઝો ટૂટી જાય છે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બંન્ને લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »ડોકટરનાં મશવરાથી રોઝો તોડવુ
સવાલ- એક માણસ રોઝાનાં દરમિયાન સખત બીમાર થઈ ગયો. ડોકટરે તેને રોઝો તોડવાનો મશવરો આપ્યો, તો તેણે રોઝો તોડી નાંખ્યો. સવાલ એ છે કે શું રોજો તોડવા નાં કારણે ગુનેહગાર થશે અને શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન મરિઝ નાં માટે ડ્રિપ( (Drip) લગાવવુ
સવાલ- શું રોઝાનાં દરમિયાન ડ્રિપ (Drip) લગાવવાથી રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »સદકએ ફિત્રની અદાઈગીમાં મોડુ કરવુ
સવાલ- અગર કોઈએ ઈદુલ ફિત્રનાં દિવસે સદકએ ફિત્ર અદા નહી કર્યુ, તો શું સદકએ ફિત્ર સાકિત(નામંજૂર) થઈ જશે?
વધારે વાંચો »રમઝાન મહીનાના આદાબ અને સુન્નતોં (ભાગ-૪)
(૧) રમઝાનુલ મુબારકની દરેક રાત વીસ રકાત તરાવીહની નમાઝ અદા કરો. તરાવીહની નમાઝ સુન્નતે મુઅક્કદહ છે. હઝરત ઉમર(રદિ.) નાં ઝમાનામાં દરેક સહાબએ કિરામ(રદિ.) ને વિસ રકાત તરાવીહની નમાઝ પર સંતોષ કર્યો હતો. તરાવીહની નમાઝમાં ઓછામાં ઓછુ એક કુર્આન પુરૂ કરવાની કોશીશ કરો...
વધારે વાંચો »રોઝાનાં દરમિયાન ઈંજેકશન લેવુ
સવાલ- શું રોઝાનાં દરમિયાન ઈંજેકશન લેવાથી રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »