અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૦)

عن عبد الله بن زيد رضي الله عنه قال … فأخبرته بما رأيت فقال: إنها لرؤيا حق إن شاء الله فقم مع بلال فألق عليه ما رأيت فليؤذن به فإنه أندى صوتا منك...

વધારે વાંચો »

કુર્બાનીની નઝર માનવુ(માનતા માનવી)

સવાલ– શરીઅતનાં રૂ થી તે માણસનો શું હુકમ છે જેણે નઝર માની કે જો તેનું ફલાણું કામ થઈ ગયુ, તો તે કુર્બાની કરશે, પછી જો તેનું ફલાણું કામ પુરૂ થઈ જાય, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થશે. વધારેમાં એ પણ બતાવશો કે આ મસઅલામાં માલદાર અને ગરીબનાં દરમિયાન હુકમમાં …

વધારે વાંચો »

ગરીબ માણસનું કુર્બાનીનાં માટે જાનવર ખરીદવુ

સવાલ– ગરીબ માણસે (જેનાં પર કુર્બાની વાજીબ નથી) કુર્બાનીનાં માટે જાનવર ખરીદ્યુ, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થઈ જશે?

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૯)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે...

વધારે વાંચો »

કુર્બાનીનાં દિવસોમાં સાહિબે નિસાબ થવા વાળા પર કુર્બાની

સવાલ– એક માણસ પર સાહિબે-નિસાબ ન હોવાનાં કારણે કુર્બાની વાજીબ ન હતી, પણ બાર ઝિલ-હિજ્જહનાં સૂરજ ડૂબવાથી પેહલા તે નિસાબનાં બરબર માલ નો માલિક થઈ ગયો, તો શું કુર્બાની વાજીબ થશે?

વધારે વાંચો »

સાચી ધાર્મિક માન્યતાઓની મહત્તવતા

દીને ઈસ્લામ અને તેના બઘા અરકાનની બુન્યાદ અકાઈદ(માન્યતાઓ)નાં સહીહ થવા પર છે. અગર કોઈ માણસનાં અકાઈદ(માન્યતાઓ) દુરૂસ્ત(બરાબર) ન હોય...

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૮)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૪) કિબ્લા ની તરફ રુખ કરી અઝાન આપવુ.[૧] عن معاذ بن جبل رضي الله عنه قال… فجاء عبد الله بن زيد رجل من الأنصار وقال فيه فاستقبل القبلة … (سنن أبي داود رقم ۵٠۷) હઝરત મુઆઝ બિન જબલ(રદિ.)ની …

વધારે વાંચો »