મુસીબતની હાલતનાં અહકામ

“અગર મુસીબત આપણાં કોઈ મુસલમાન ભાઈ પર આવે તો તેને પોતાનાં પર મુસીબત આવી એવુ સમજવુ તેનાં માટે પણ એવીજ તદબીર (ઉપાય) કરવામાં આવે એટલે જેવીરીતે કે અગર પોતાનાં ઉપર મુસીબત આવે ત્યારે જે તદબીર પોતાનાં માટે કરો તેજ તદબીર તેના માટે કરો.”...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૪

નિકાહની સફળતાનાં માટે અને મિયાં-બીવીનાં વચ્ચે સ્નેહ તથા પ્રેમ બાકી રાખવા માટે જરૂરી છે કે બન્નેવ એકબીજાનાં સમાન અને બરાબર હોય. જ્યારે મિયાં-બીવીમાં જોડ હોય, તો પરસ્પર સ્નેહ અને એકતા થશે, અને દરેક ખુશી અને મુહબ્બતની સાથે પોતાની વૈવાહિક જવાબદારી ને પૂરી કરશે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (ત્રીજુ પ્રકરણ)

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની વફાત (મરણ) થી પેહલા હઝરત ફાતિમા (રદિ.) ને ખુશ ખબરી આપી હતી કે “તું જન્નતની બઘી સ્ત્રીઓની રાણી બનશે”...

વધારે વાંચો »

જનાઝાની નમાઝમાં મોડુ કરવુ

મોટી જમાઅતની આશામાં જનાઝાની નમાઝમાં મોડુ કરવુ મકરૂહ છે. એવીજ રીતે અગર કોઈનો જુમ્આનાં દિવસે ઈન્તિકાલ થઈ જાય, તો આ આશા કરી જુમ્આની નમાઝ બાદ વધારે લોકો જનાઝાની નમાઝમાં શરીક થશે, જનાઝાની નમાઝને વિલંબન કરાવવુ મકરૂહ છે...

વધારે વાંચો »

મહબૂબ આકાનો ફરમાન

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “લોકો પોતાનાં પૂર્વજો થી, ખાનદાનથી અને એવીજરીતે ઘણીબઘી વસ્તુઓથી પોતાની શરાફત તથા મહાનતા દેખાડે છે. ઉમ્મતનાં માટે ગૌરવનો ઝરીઓ કલામુલ્લાહ શરીફ (કુર્આન શરીફ) છે. તેને પઢવાથી, તેને પઢાવવાથી, તેનાં પર અમલ કરવાથી તથા તેની દરેક વસ્તુ ગૌરવનાં કાબિલ છે …

વધારે વાંચો »

મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિએ જુમ્આનાં દિવસે લોકોની ગરદનો ફાંદી (કૂદયો), તેણે (પોતાનાં માટે) જહન્નમમાં જવાનો પુલ બનાવી લીઘો”...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (બીજુ પ્રકરણ)

યકીનન કરૂણતા તથા મુહબ્બતનો આ અનેરો જૌહર આપણાં આકા સરકારે દો આલામ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દરેક ઉચ્ચ અખલાક(સંસ્કાર) અને અવસાફે હમીદા(નિરાળી સભ્યતા) નાં અંદર હતા અને આપનાં આજ મુબારક કિરદાર(વ્યવ્હાર) ને મખલૂકે ઈલાહી (લોકો) દિવસ-રાત જોતા(મુશાહદો કરતા) હતા, જે ઘણાં બઘા લોકોનું ઈસ્લામ કબૂલ કરવાનું કારણ બન્યુ.۔۔

વધારે વાંચો »

જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર કોણ ?

ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનાં માટે સૌથી અગ્રણી મુસ્લિમ હાકિમ છે. શરીઅતે મુસ્લિમ શાસક(હાકિમ) ને જનાઝાની નમાઝ પઢાવવાનો હુકમ આપ્યો છે...

વધારે વાંચો »

હદિયો આપવુ સુન્નત છે

એક મૌલવી સાહબનાં સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે હદિયો આપવુ સુન્નત છે. જ્યારે સુન્નત છે તો તેમાં બરકત કેવી રીતનાં નહી થશે ન થવાનો શું મતલબ۔۔۔

વધારે વાંચો »