સવાલ– હું દાંતનો ડોકટર છું. એક દર્દીને તાત્કાલિક સારવારની જરૂરત છે. ઉદાહરણ તરીકે તેનાં દાંતોનાં દરમિયાન ઘા(ઝખમ) છે અને તેમાં પરૂ ભરાઈ ગયુ છે. હવે તેને તાત્કાલિક સાફ કરવુ છે. તો શું રોઝાની હાલતમાં તેની સારવાર કરવુ દુરૂસ્ત છે? (આ વાત ધ્યાનમાં રહે કે તે દર્દીને ઈન્સ્યુલિન લગાવવુ જરૂરી થશે …
વધારે વાંચો »રોઝાની હાલતમાં ઇન્સ્યુલિન લેવુ
સવાલ– શું ડાયાબિટીસનાં દર્દીનાં માટે રોઝાની હાલતમાં ઇન્સ્યુલિન લેવુ જાઈઝ છે? અને શું તેનાંથી રોઝો ફાસિદ થઈ જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સકની તપાસ માટે જવુ
સવાલ– રોઝાની હાલતમાં ઔરતોનાં માટે નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સક ની પાસે જવા માટે શું શરઈ હુકમ છે? શું અગર ડોક્ટર ઔરતની યોનિ (શરમગાહ) માં દવા દાખલ કરે, તો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં ખુલ્લી આગ પર પકાવવુ
સવાલ– રોઝાની હાલતમાં ખુલ્લી આગ પર પકાવવા વાળાનાં માટે શરીઅતનો શૂં હુકમ છે? અગર વગર ઈરાદાએ નાકમાં ઘુમાડો દાખલ થઈ જાય, તો શું રોઝો ફાસિદ થઈ જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં લોબાન યા બીજી કોઈ ખુશ્બુદાર વસ્તુ સળગાવવુ
સવાલ– શું રોજાદાર રોઝાનાં દરમિયાન મસ્જીદને સુગંધિત કરવા માટે લોબાન અથવા બીજી કોઈ ખુશ્બુદાર વસ્તુ સળગાવી શકે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં હસ્તમૈથુન
સવાલ– જો કોઈ વ્યક્તિ રોઝાની હાલતમાં હસ્તમૈથુન કરે, તો શું તેનો રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જશે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા માત્ર કઝા લાઝિમ થશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર વિચારવાથી સ્ખલન(ઈનઝાલ)
સવાલ– અગર કોઈ વ્યક્તિ રોઝાની અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર ખ્યાલ કરે અને તેનાંથી સ્ખલન(ઈનઝાલ) થઈ જાય, તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?
વધારે વાંચો »અઢાર અને ચોવીસ તોલાનાં સોના પર ઝકાત
સવાલ-: શું અઢાર (૧૮) અને ચોવીસ (૨૪) તોલાનાં સોના પર ઝકાત ફર્ઝ છે?
વધારે વાંચો »એવા માલ પર ઝકાત જે વેચવાનાં ઈરાદાથા ખરીદવામાં આવ્યો હોય પછી વેચવાનો ઈરાદો છોડી દીઘો હોય
સવાલ-: એક માણસે કોઈ સામાન વેચવાની નિય્યતથી ખરીદ્યો પછી તેણે વેચવાનો ઈરાદો છોડી દીઘો. થોડા દિવસ પછી પાછો તેણે સામાન વેચવાનો ઈરાદો કર્યો, તો શું બીજી વખત વેચવાની નિય્યતથી તે સામાન પર ઝકાત ફર્ઝ થશે?
વધારે વાંચો »ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબ ને આપવુ
સવાલ-: શું ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબોને ખવડાવવુ જાઈઝ છે? શું રમઝાનના મહીનામાં ઝકાતની રકમથી ગરીબોને ઈફતાર કરાવવું જાઈઝ છે?
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી