عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال من قال اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وعلى آل إبراهيم شهدت له يوم القيامة بشهادة وشفعت له بشفاعة أخرجه البخاري في الأدب المفرد وأبو جعفر الطبري في تهذيبه والعقيلي...
વધારે વાંચો »હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) માટે જન્નતની ખુશખબરી
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) વિશે ફરમાવ્યું: سعيد في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) સઈદ જન્નતમાં હશે (એટલે કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપી દેવામાં આવી હતી). હઝરત સઈદ બિન ઝૈદ …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૩૧
હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા સહાબા રદ઼િયલ્લાહુ અન્હુમસે દો શખ્સોંકે બારેમેં સવાલ નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) કી ખિદમતમેં કુછ લોગ હાઝિર થે, કે એક શખ્સ સામને સે ગુઝરા. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને દર્યાફત ફરમાયા કે તુમ લોગોંકી ઇસ શખ્સ કે બારમેં કયા રાય હૈ? અર્ઝ કિયા: યા રસૂલુલ્લાહ! વો …
વધારે વાંચો »કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી
સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: હા, તે દુરૂસ્ત છે. હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે જ્યારે કોઈ કુરાન-મજીદ ખતમ કરતા-કરતા સૂરહ-નાસ પર પહોંચે, ત્યારે કુરાન-મજીદને ફરીથી શરૂ કરવું જોઈએ અને સૂરહ-ફાતિહા અને સૂરહ-બક઼રહની શરૂની આયતોથી અલ-મુફ્લિહ઼ૂન સુધી પઢવુ જોઈએ. અલ્લાહ તઆલા વધુ …
વધારે વાંચો »બધા જરૂરી કામ અને ટેન્શન માટે કાફી
عن أبي بن كعب رضي الله عنه قال قلت يا رسول الله إني أكثر الصلاة عليك فكم أجعل لك من صلاتي ؟...
વધારે વાંચો »મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અંગે સલફમાં (અગાઉના બુઝુર્ગોમાં) આજ મામૂલ હતો કે ઘરે પઢતા હતા, અને તેમાં ફઝીલત છે; પરંતુ એક જમાઅત એવી પૈદા થઈ જેણે મુઅક્કદ-નમાઝને નકારી કાઢી. ત્યારથી, મસ્જિદોમાં મુઅક્કદ-નમાઝ પઢવાનો એહતિમામ શરૂ કરવામાં આવ્યો; જેથી …
વધારે વાંચો »હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત
أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة من أهل بدر أحياء عند وفاته). وكذلك أوصى بخمسين ألف دينار فِي سبيل اللّه. (من أسد الغابة ٣/٣٨٠) હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ)એ તેમની વફાત પહેલા વસિયત કરી હતી …
વધારે વાંચો »મર્દ માટે ચાંદીનું કંગન પહેરવું
સવાલ- હું જાણું છું કે મર્દ માટે ચાંદીની વીંટી પહેરવી જાઇઝ છે, પરંતુ શું માણસ માટે ચાંદીનુ કંગન પહેરવુ જાઇઝ છે? જવાબ- ચાંદીની બંગડી, કંગન વગેરે પહેરવુ જાઇઝ નથી. મર્દને માત્ર એક ચાંદીની વીંટી પહેરવાની અનુમતિ (ઇજાઝત) છે, જે એક મિસ્કાલ (4.374 ગ્રામ) કરતાં વધુ ન હોય. ચાંદીની વીંટી સિવાય, …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૨૪
હઝરત આઇશા રદ઼િયલ્લાહુ અન્હા કી સખાવત હઝરત મુન્કદિર (રહ઼િમહુલ્લાહ) એક મર્તબા હઝરત આઇશા (રદ઼િયલ્લાહુ અન્હા) કી ખિદમતમેં હાઝિર હુએ ઔર અપની સખ્ત હાજત કા ઈઝહાર કિયા, ઉન્હોંને ફરમાયા કે મેરે પાસ ઇસ વકત બિલ્કુલ કુછ નહીં હૈ, અગર મેરે પાસ દસ હઝાર ભી હોતે તો સબ-કે-સબ તુમ્હેં દે દેતી, મગર …
વધારે વાંચો »દુરૂદ-શરીફ પઢવાથી સદકાનો સવાબ
عن أبي سعيد الخدري رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: أيما رجل مسلم لم تكن عنده صدقة فليقل في دعائه: اللهم صل على محمد عبدك ورسولك وصل على المؤمنين والمؤمنات والمسلمين والمسلمات...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી