સવાલ– શું આ હદીસ ને બયાન કરવુ અને એના પર અમલ કરવુ દુરૂસ્ત છે કે મુહર્રમના મહીનામાં દરેક દિવસે નફલ રોઝા રાખવાનો સવાબ ત્રીસ દિવસના નફલ રોઝા રાખવાના સવાબ બરાબર છે?
વધારે વાંચો »જુમ્મા ના દિવસે દુરૂદ શરીફ પઢવાની મહાન ફઝીલત
સહાબએ કિરામ (રદિ.) નાં દિલોમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બેપનાહ મોહબ્બત...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૧)
بسم الله الرحمن الرحيم શર્મો હયાની કમી – રોગચાળા (બિમારીઓ)નું મુખ્ય કારણ અલ્લાહ તઆલાએ ફળોની ખૂબસૂરતી અને હિફાઝતનાં માટે “છાલ” બનાવી છે, જ્યારે “છાલ” ઊતરી જાય છે, તો ફળોની ખૂબસૂરતી ખતમ થઈ જાય છે અને તે સલામત નથી રેહતા. બલકે તે ઘણાં જલદી ખરાબ થઈ જાય છે અને તેનાં અંદર …
વધારે વાંચો »પવિત્ર પુરોગામીઓ (અકાબિરો)નાં જીવનનો અભ્યાસ વ્યક્તિને સુન્નત તરફ દોરી જાય છે
આપણા અકાબિરનાં જીવનનો અભ્યાસ તથા વાકિઆત ખૂબ જોયા કરો, વાંચ્યા કરો, સહાબામાં પણ મને જોવાથી દરેક રંગનાં મળ્યા છે. એવીજ રીતે આપણા અકાબિર પણ કે તેમાં પણ વિભિન્ન રંગનાં મને મળ્યા છે...
વધારે વાંચો »નમાઝ ની સુન્નતોં અને આદાબ
મુસલમાનોં નાં જીવનમાં નમાઝની જે મહાન મહત્તવતા છે, તેને નિવેદનની જરૂરત નથી. નમાઝની મહત્તવતા અને મહાનતાનાં માટે બસ આટલુજ કાફી છે કે કયામતનાં દિવસે સૌથી પેહલા જે અમલનાં વિષે સવાલ થશે તે નમાઝ છે...
વધારે વાંચો »સુરતુલ આદિયાતની તફસીર
તે ઘોડાઓના સોગંદ જે હાંફતા હાંફતા દોડે છે (૧) ફરી (પથ્થર પર) ટાપ મારી અગ્નિ ઝારે છે (૨) હરી પ્રભાતનાં વખતે છાપો મારે છે (૩) ફરી તે વખતે ધૂળ ઉડાવે છે....
વધારે વાંચો »દીની ઈલ્મ હાસિલ કરવાનો મકસદ
ઈલ્મનો સૌથી પેહલો અને મહત્તવપૂર્ણ તકાઝો આ છે કે માણસ પોતાની જિંદગીનો હિસાબ કરે, પોતાની જવાબદારીઓ અને પોતાની ઊણપોને સમજે...
વધારે વાંચો »મય્યિતની તરફથી ઝબહ કરેલા જાનવરનું ગોશ્ત
સવાલ– એક માણસે મય્યિતની તરફથી જાનવર ઝબહ કર્યુ, તો તેવણ તેનું ગોશ્તનું શું કરે?
વધારે વાંચો »કુર્બાનીનું ગોશ્ત વેતન (ઉજરત) નાં તૌર પર આપવુ
સવાલ- શું કુર્બાનીનું ગોશ્ત મજદૂરી (વેતન) ના રૂપે ચામડા ઉતારવા વાળાને અને અન્ય બીજા કામ કરવા વાળા ને આપવુ જાઈઝ છે?
વધારે વાંચો »દરેક ભાગીદરોનું આખુ જાનવર સદકો કરી દેવુ
સવાલ– શું બઘા ભાગીદારોનાં માટે આખા જાનવરના ગોશ્ત નું સદકો કરી દેવુ જાઈઝ છે?
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી