મય્યિતનાં શરીરથી જુદા અંગોનું ગુસલ સવાલઃ- ક્યારેક એવુ થાય છે કે મય્યિતનાં શરીરથી અમુક અંગો જુદા હોય છે ઉદાહરણ તરીકે ગાડીનાં અકસ્માત વગૈરહમાં મય્યિતનાં અમુક અંગો ટૂટી જાય છે અને શરીરથી જુદા હોય છે, તો શું ગુસલનાં સમયે તે અલગ કરેલા અંગોને પણ ગુસલ આપવામાં આવશે અને તેને દફનાવી દેવામાં …
વધારે વાંચો »રૌઝ-એ-અકદસની ઝિયારતની ફઝીલત
જેણે મારી વફાત બાદ મારી કબરની ઝિયારત કરી, તે એવા માણસ જેવો છે જાણેકે તેણે મારા જીવનમાં મારી ઝિયારત કરી...
વધારે વાંચો »આપણાં પૂર્વજોનાં અખલાક
“આપણે આપણાં પૂર્વજો(મોટાવો)નાં મુઅલ્લીક સાંભળ્યુ છે કે લોકો તેઓનાં હાલાત જોઈને અને તેઓની સૂરતોંને જોઈને જ મુસલમાન થઈ જાતા હતા અને એક આપણે છે કે આપણાં અખલાક જોઈને લોકો ક્યાં જઈ રહ્યા છે.”...
વધારે વાંચો »(૧૦) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
ગુસલનાં શરૂઆતમાં જ્યારે મય્યિતને વુઝૂ કરાવવામાં આવે, તો ક્યાંથી શરૂ કરવુ જોઈએ એટલે પેહલા મય્યિતનાં હાથોને કાંડાવો સાથે ઘોવામાં આવે અથવા પેહલા મોઢુ ઘોવામાં આવે?...
વધારે વાંચો »નમાઝ દીનનો સ્થંભ છે
નમાઝને હદીષે પાકમાં “ઈમાદુદ્દીન”(દીનનો સ્થંભ) ફરમાવામાં આવેલ છે. એનો આ મતલબ છે કે નમાઝ ઉપર બાકી દીનનો આધાર છે અને તે નમાઝથી જ મળે છે. નમાઝમાં દીનની સમજ પણ મળે છે...
વધારે વાંચો »(૯) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અગર મય્યિતનાં નખોનાં ઉપર નેઇલ પોલીશ લાગેલી હોય, તો શું ગુસલ આપવા વાળા માટે તેને કાઢવુ જરૂરી છે?...
વધારે વાંચો »સૌથી અફઝલ હમ્દ અને દુરૂદ
“હે અલ્લાહ ! તમારા માટેજ હમ્દ છે જે તમારી શાનનાં મુનાસિબ છે પસ તમે મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો જે તમારી શાનનાં મુનાસિબ છે અને અમારી સાથે પણ તે મામલો કરો જે તમારી શાયાને શાન હો. બેશક તમોજ તેનાં લાયક છો કે તમારાથી ઘબરાવામાં આવે અને મગફિરત કરવા વાળા છો.”...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૯)
અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઈન્સાનને અણગણિત નેઅમતોંથી નવાજ્યા છેઃ અમુક નેઅમતોં શારિરીક (જીસ્માની) છે અને અમુક નેઅમતોં રૂહાની છે. ક્યારેક એક નેઅમત એવી હોય છે કે તે અણગણિત નેઅમતોને શામેલ હોય છે. દાખલા તરીકે આંખ એક નેઅમત છે, પરંતુ...
વધારે વાંચો »શેતાનનાં વસવસાને અવગણવુ
એક સાહબને જેવણ વસાવિસમાં મુબ્તલા(પિડાતા) હતા. સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે શૈતાનને ભગાવવાની તદબીર આ છે કે હિમ્મતથી તેનો મુકાબલો કરો અને મુકાબલો આજ છે કે તેની તરફ ઘ્યાન ન કરો...
વધારે વાંચો »(૮) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
સવાલઃ- મય્યિતને ગુસલ કોણે આપવુ જોઈએ? ઘણી વાર મય્યિતનાં ગુસલનાં સમયે અમુક લોકો માત્ર જોવા માટે આવી જાય છે, જ્યારે કે મય્યિતનાં પરિવાર વાળા તેને પસન્દ નથી કરતા, તો મય્યિતનાં પરિવાર વાળા શું તે લોકોને મનાઈ કરી શકે છે?...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી