સવાલ– શું નબળી દૃષ્ટિ (નજર) (આંખે બરાબર દેખાતુ ન હોય તેવા) જાનવરની કુર્બાની દુરૂસ્ત છે?
વધારે વાંચો »ગરીબ માણસનાં જાનવરનું કુર્બાનીનાં કાબિલ ન રેહવુ
સવાલ– એક ગરીબ માણસે (જેના પર કુરબાની વાજીબ નથી) કુરબાની માટે સહીહ સલીમ જાનવર ખરીદ્યું. કુરબાનીના થોડા દિવસ પહેલા જાનવર નો પગ ભાંગી ગયો અથવા તેમાં કોઈ એવી ખામી આવી ગઈ જે કુરબાની માટે માને’ (અડચણરૂપ,રુકાવટ) ગણાય છે, તો શું આ ગરીબ માણસ માટે આવા જાનવરની કુરબાની કરવું યોગ્ય છે?
વધારે વાંચો »કુર્બાનીનાં જાનવરનાં ભાગોને વેચવુ
સવાલ– એક વ્યક્તિએ કુરબાની માટે બળદ ખરીદ્યો. તે ખરીદ્યા પછી, તેણે ઇરાદો કર્યો કે જો કોઈ તેની સાથે આ કુરબાની ના પ્રાણીમાં ભાગ લેશે, તો તેને હિસ્સો વેચી દેશે. તો શું તેના માટે તે જાનવરના હિસ્સા ને વેચવાની છૂટ રહેશે?
વધારે વાંચો »નાબાલિગનાં માલથી નફલ કુર્બાની કરવુ
સવાલ– શું વાલિદ (પિતા) નાં માટે પોતાની નાબાલિગ ઔલાદની તરફથી તેમનાં માલમાંથી નફલ કુર્બાની કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »વાલિદ(પિતા) નું પોતાની નાબાલિગ ઔલાદની તરફથી નફલ કુર્બાની કરવુ
સવાલ– શું વાલિદ (પિતા) નાં માટે પોતાની નાબાલિગ ઔલાદની તરફથી નફલ કુર્બાની કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »ટૂટેલા સીંગડાવાળા જાનવરની કુર્બાની
સવાલ– શું તૂટેલા શિંગડાવાળા પ્રાણીની કુરબાની માન્ય છે?
વધારે વાંચો »કુર્બાની નાં જાનવરમાં ખામી જાહેર થવી
સવાલ– એક સહીહ સાલીમ જાનવર વાજીબ કુર્બાનીનાં માટે ખરીદવામાં આવ્યુ. ખરીદતા સમયે તેમાં કોઈ ખામી ન હતી. ત્યારબાદ કુર્બાનીનાં થોડા દિવસ પેહલા તેનો પગ ટૂટી ગયો, અથવા તેમાં એવી કોઈ ખામી પૈદા થઈ ગઈ જે કુરબાની માટે રુકાવટ છે, તો શું એવા જાનવરની કુર્બાની દુરુસત છે?
વધારે વાંચો »ખંજવાળ વાળા જાનવરની કુર્બાની
સવાલ– શું ખંજવાળ વાળા જાનવરની કુર્બાની જાઈઝ છે?
વધારે વાંચો »દુઆથી પેહલા દુરૂદ શરીફ પઢવુ
હઝરત ફુઝાલા બિન ઉબૈદુલ્લાહ (રદિ.) ફરમાવે છે કે એક વખત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મસ્જીદમાં તશરીફ ફરમા થે કે...
વધારે વાંચો »નિકાહની સુન્નતોં અને આદાબ – ૮
બીવી (પત્ની) ને જોઈએ કે તે શૌહરનાં બઘા અધિકારો અદા કરે, બઘા જાઈઝ કામોમાં તેની ઈતાઅત તથા ફરમાંબરદારી કરે અને જ્યાંસુઘી થઈ શકે શૌહરની ખૂબ ખિદમત કરે...
વધારે વાંચો »