હઝરત હુસૈન (રદિ.) નાં માટે આશૂરાનાં દિવસે રોઝો રાખવુ

સવાલ– શું અમે હઝરત હુસૈન (રદિ.) ને સવાબ પહોંચાડવા માટે આશૂરાનાં મૌકા પર રોઝો રાખી શકીએ? શું તેનો કોઈ ખાસ ફાયદો અથવા સવાબ છે જે અમને અલ્લાહ તઆલા આપશે?

વધારે વાંચો »

માત્ર દસ મુહર્રમના રોઝો રાખવુ

સવાલ– શું ફકત દસમી મુહર્રમનાં રોઝો રાખવુ દુરૂસ્ત છે? એટલે જો કોઈ વ્યક્તિ નવ અથવા અગ્યાર મુહર્રમના દિવસે રોઝો ન રાખે, બલ્કે ફકત દસ મુહર્રમનાં રોઝો રાખે, તો શું આ અમલ દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

નવા વર્ષનાં મોકા પર મુબારક બાદ આપવુ

સવાલ– અગર ચાંદ દેખાય જાય તો કાલથી નવુ ઈસ્લામી વર્ષ મુહર્રમનાં મહીનાથી શરૂ થશે. શું અમે આ મૌકા પર (એટલે નવા વર્ષની શરૂઆતમાં) એકબીજાને મુબારકબાદી આપી શકીએ યા આ અમલ શરીઅતનાં ખિલાફ છે?

વધારે વાંચો »

મુહર્રમનાં મહીનામાં રોઝા રાખવાનો ષવાબ

સવાલ– શું આ હદીષ ને બયાન કરવુ અને એનાં પર અમલ કરવુ દુરૂસ્ત છે કે મુહર્રમનાં મહીનામાં દરેક દિવસે નફલ રોઝા રાખવાનો ષવાબ ત્રીસ દિવસનાં નફલ રોઝા રાખવાનાં ષવાબનાં બરાબર છે?

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૧)‎

بسم الله الرحمن الرحيم શર્મો હયાની કમી – રોગચાળા (બિમારીઓ)નું મુખ્ય કારણ અલ્લાહ તઆલાએ ફળોની ખૂબસૂરતી અને હિફાઝતનાં માટે “છાલ” બનાવી છે, જ્યારે “છાલ” ઊતરી જાય છે, તો ફળોની ખૂબસૂરતી ખતમ થઈ જાય છે અને તે સલામત નથી રેહતા. બલકે તે ઘણાં જલદી ખરાબ થઈ જાય છે અને તેનાં અંદર …

વધારે વાંચો »

પવિત્ર પુરોગામીઓ (અકાબિરો)નાં જીવનનો અભ્યાસ વ્યક્તિને સુન્નત તરફ દોરી જાય છે

આપણા અકાબિરનાં જીવનનો અભ્યાસ તથા વાકિઆત ખૂબ જોયા કરો, વાંચ્યા કરો, સહાબામાં પણ મને જોવાથી દરેક રંગનાં મળ્યા છે. એવીજ રીતે આપણા અકાબિર પણ કે તેમાં પણ વિભિન્ન રંગનાં મને મળ્યા છે...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ

મુસલમાનોં નાં જીવનમાં નમાઝની જે મહાન મહત્તવતા છે, તેને નિવેદનની જરૂરત નથી. નમાઝની મહત્તવતા અને મહાનતાનાં માટે બસ આટલુજ કાફી છે કે કયામતનાં દિવસે સૌથી પેહલા જે અમલનાં વિષે સવાલ થશે તે નમાઝ છે...

વધારે વાંચો »

સુરતુલ આદિયાતની તફસીર

તે ઘોડાઓના સોગંદ જે હાંફતા હાંફતા દોડે છે (૧) ફરી (પથ્થર પર) ટાપ મારી અગ્નિ ઝારે છે (૨) હરી પ્રભાતનાં વખતે છાપો મારે છે (૩) ફરી તે વખતે ધૂળ ઉડાવે છે....

વધારે વાંચો »