એઅતેકાફનાં દરમિયાન હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળવુ

સવાલ– જો કોઈ માણસ સુન્નત એતેકાફમાં બેસેલો હોય, તો શું તેનાં માટે જાઈઝ છે કે ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી બાહર નિકળીને હાથ ઘુવે?

વધારે વાંચો »

બાપનું પોતાનાં નાબાલિગ છોકરાવો તરફથી સદકએ ફિત્ર અદા કરવુ

સવાલ– જો નાબાલિગ બાળકની પાસે નિસાબનાં બકદર માલ હોય, તો શું તેમનાં માલથી તેઓનો સદકએ ફિત્ર અદા કરી શકે છે?

વધારે વાંચો »

સદકએ ફિત્ર ઝકાતનાં નિસાબનાં બરાબર આપવુ

સવાલ– જો કોઈ માણસ કોઈ ગરીબ માણસને એટલો વધારે સદકએ ફિત્ર આપે કે આપેલી રકમ ઝકાતનાં નિસાબ સુઘી પહોંચી જાય, તો શું આ જાઈઝ છે?

વધારે વાંચો »

એઅતેકાફની નઝર માનવુ/ પોતાનાં ઉપર એઅતેકાફ લાઝિમ કરવુ

સવાલ– જો કોઈ માણસે પોતાનાં ઉપર એઅતેકાફને વાજીબ કરી દીઘુ (દાખલા તરીકે તેણે નજર માની કે જો કોઇ કામ પૂરૂ થઈ જાય, તો તે એઅતેકાફ કરશે), તો જો તે કામ થઈ જાય શું તેણે એઅતેકાફમાં બેસવુ વાજીબ થશે?

વધારે વાંચો »