મદીના મુનવ્વરહની ઝિયારત મદીના મુનવ્વરહમાં હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ મુબારક પર હાઝરી અતિ મહાન સૌભાગ્ય (સઆદત) અને મોટી નેઅમતો માંથી છે, જેનાંથી કોઈ મોમિનને સંમાનિત (સરફરાઝ) કરવામાં આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વતઆલા જે માણસને આ સૌભાગ્ય (સઆદત) નસીબ ફરમાવે, તેને જોઈએ કે તેની ઘણી કદર કરે અને …
વધારે વાંચો »દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતો પૂરી થાય છે
“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”...
વધારે વાંચો »કુર્બાનીની સુન્નતોં અને આદાબ
(૧) દીને-ઇસ્લામમાં કુર્બાની એક મહાન અને શાનદાર ઈબાદત છે. તેથી કુર્આને-કરીમમાં કુર્બાનીનો વિશેષ તૌર પર ઝિકર કરવામાં આવ્યો છે. તથા કુર્આને-પાક અને મુબારકા હદીસોમાં તેની ઘણી ફઝીલતોં બયાન કરવામાં આવી છે. અલ્લાહ સુબ્હાનહુ વ-તઆલાનો ઈરશાદ છેઃ لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ (سورة الحج: ۳۷) અલ્લાહ …
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો
عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...
વધારે વાંચો »અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૨
અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો દુનિયામાં અમારો મુશાહદો છે કે કોઈ પણ મઝહબ (ઘર્મ) અથવા દીન માત્ર તેજ સૂરતમાં બાકી રહી શકે છે અને ફેલાય શકે છે જ્યારે તે લોકો માંથી કોઈ જમાઅત હોય જે તે મઝહબ અથવા દીનની તબલીગ અને ઈશાઅત …
વધારે વાંચો »અડઘી રાત પછી તરાવીહની નમાઝ પઢવાનો હુકમ
સવાલ– શું અમે અડઘી રાત પછી તરાવીહની નમાઝને પઢી શકીએ ?
વધારે વાંચો »તજવીદનાં કાયદાવોની રિઆયતની સાથે કુર્આને કરીમ પઢવુ
સવાલ– શું તરાવીહની નમાઝમાં કુર્આનની તિલાવત તજવીદની સાથે પઢવુ જરૂરી છે? ઘણી વખત જલદીથી પઢવાનાં કારણે તિલાવત તજવીદની સાથે નથી થતી?
વધારે વાંચો »ઈમામનાં ગુણો (૨)
સવાલ– એક માણસ હાફિઝે કુર્આન છે, તેનાં બારામાં ખબર છે કે તે ગલત સલત કામોમાં ફસાયેલો છે, પોતાના મામલાતમાં તે ઘણો ઘોકેબાઝ છે અને તે નશા આવર વસ્તુઓને ઈસ્તેમાલ કરે છે, તો શું એવા માણસને ફર્ઝ નમાઝ અથવા તરાવીહની નમાઝનાં માટે ઈમામ બનાવી શકાય?
વધારે વાંચો »ઈમામનાં ગુણો (૧)
સવાલ– ઈમામ બનવા માટે (એટલે લોકોની ઈમામત કરવા માટે) માણસમાં કેવા ગુણો હોવા જોઈએ?
વધારે વાંચો »તરાવીહની નમાઝ ચાર ચાર અથવા છ છ રકઆત કરીને પઢવુ
સવાલ– એક ઈમામ સાહબે રમઝાન મહીનામાં વીસ રકઆત તરાવીહની પઢાવી. તરાવીહનાં દરમિયાન ઈમામ સાહબ તશહ્હુદમાં બેસવા વગર ત્રીજી રકઅતનાં માટે ઊભા થઈને ચાર રકઆતની સાથે નમાઝને સંપૂર્ણ કરી લીઘી, તો શું તરાવીહની આ ચાર રકઆત દુરૂસ્ત થશે. જો તરાવીહની નમાઝ ચાર ચાર અથવા છ છ રકઆતની સાથે પઢવામાં આવે, તો …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી