વિભિન્ન અવસરો (મોકૌઓ) અને સમયોનાં માટે મસનૂન સૂરતો અમુક વિશેષ સૂરતોંનાં બારામાં અહાદીષે મુબારકામાં આવ્યુ છે કે તેઓને રાત અને દિવસનાં વિશેષ સમયો અથવા અઠવાડિયાનાં વિશેષ દિવસોમાં પઢવામાં આવે, તેથા તે સૂરતોંને નિયુક્ત સમયોમાં પઢવુ મુસતહબ છેઃ (૧) સુવાથી પેહલા સુરએ કાફિરૂન પઢવુ. હઝરત જબલા બિન હારિષા (રદિ.) થી રિવાયત …
વધારે વાંચો »ઉમ્મત પર સૌથી વધારે દયાળુ સહાબી
قال سيدنا رسول الله صلى الله عليه وسلم: أرحم أمتي بأمتي أبو بكر (سنن الترمذي، الرقم: ٣٧٩٠) હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે મારી ઉમ્મતમાં સૌથી વધારે મારી ઉમ્મત પર દયાળુ (હઝરત) અબુબકર રદીઅલ્લાહુ અન્હુ છે. હઝરત અબુ બકરની પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે પોતાની સંપત્તિની કુરબાની …
વધારે વાંચો »સહાબા એ કિરામ (રદ.) ના માટે જન્નત નુ વચન
અલ્લાહ તઆલા નુ મુબારક ફરમાન છે: أَعَدَّ اللَّهُ لَهُم جَنّٰتٍ تَجرى مِن تَحتِهَا الأَنهٰرُ خٰلِدينَ فيها ذٰلِكَ الفَوزُ العَظيمُ (سورة التوبة: ۸۹) અલ્લાહ તઆલા એ એમના માટે એવા બગીચાઓ તૈયાર કરી મુકેલા છે જેના નીચે નહેરો વહે છે, જેની અંદર એવણ હમેંશા(કાયમ માટે) રહેશે. આ મોટી કામયાબી (જીત) છે. હઝરત …
વધારે વાંચો »દીન ના બધા કામો માટે દુઆ કરવી
શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ તમે તમારા સમયની કદર કરો, (એઅતેકાફ ની હાલત માં) જરા પણ વાતો ન કરો, આપણા બધાની નિયત (ઇરાદો) આ હોય કે દુનિયાની અંદર જેટલા પણ દીન ના શોઅબા (શેત્રો) ચાલી રહ્યા છે અલ્લાહ તઆલા બધાને પ્રગતિથી માલામાલ કરે. …
વધારે વાંચો »સહાબએ કિરામની મહા કુર્બાનિયોના વિષે કુર્આને કરીમની ગવાહી
અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું મુબારક ફરમાન છેઃ لَٰكِنِ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ جَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ وَأُولَٰئِكَ لَهُمُ الْخَيْرَاتُ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (سورة التوبة: 88) પરંતુ રસૂલ અને તે લોકો જે તેઓની સાથે ઈમાન લાવ્યા, તેઓએ પોતાન માલ અને પોતાની જાનથી જીહાદ કર્યો અને તેઓનાં માટે જ (બધી) ખૂબિયાં …
વધારે વાંચો »સહાબએ કિરામ (રદિ.) ની તાઝીમનો હુકમ
હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છેઃ “મારા સહાબાની ઈઝ્ઝત કરો, કારણકે તેઓ તમારામાં સૌથી બેહતર છે પછી તે (તમારામાં સૌથી બેહતર છે) જેઓ ત્યાર બાદ આવ્યા (તાબિઈન) પછી તે જેઓ તેમનાં પછી આવ્યા (તબ્એ તાબિઈન).” (મુસ્નદે અબ્દુર્રઝ્ઝાક, રકમ નઃ ૨૧૬૩૪) હઝરત બિલાલ(રદિ.) નો અંતિમ સમય હઝરત …
વધારે વાંચો »મુસ્લિમના જીવનનો અસલ હેતુ
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “સમય એક ચાલતી ટ્રેન છે, કલાક, મિનટ અને લમહા (ક્ષણો) જેવા કે તેનાં ડબ્બાવો છે અને આપણા કામકાજો તેમાં બેસવા વાળી સવારીયો છે. હવે આપણી દુનયવી અને ભૌતિક અપમાનિત કામકાજો એ આપણાં જીવનની ટ્રેનનાં તે ડબ્બાવો પર એવો કબજો કરી લીઘો …
વધારે વાંચો »અન્સારનાં માટે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વિશેષ દુઆ
اللهم اغفر للأنصار، ولأبناء الأنصار، وأبناء أبناء الأنصار (صحيح مسلم، الرقم: ۲۵٠٦) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અન્સારનાં માટે વિશેષ દુઆ ફરમાવી “હે અલ્લાહ, અન્સારની મગફિરત ફરમાવો, અન્સારની ઔલાદની મગફિરત ફરમાવો અને અન્સારની ઔલાદની ઔલાદની મગફિરત ફરમાવો.” (સહીહ મુસ્લિમ, રકમ નં- ૨૫૦૬) સહાબએ કિરામ (રદિ.) ની કુર્બાની રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ …
વધારે વાંચો »અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૪
અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ નો ફરીઝો કોની જવાબદારી છે? અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર દીનનો એક અહમ ફરીઝો છે. આ ફરીઝો ઉમ્મતનાં દરેક ફર્દની ઝિમ્મ પર છે. અલબત્તા દરેક ફર્દ આ ફરીઝાને પોતાનાં ઈલમ અને ક્ષમતાનાં અનુસાર પુરૂ કરશે. નબિએ કરીમ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …
વધારે વાંચો »ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો મારા ઝમાનાનાં લોકો છે (સહાબએ કિરામ રદિ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તાબિઈને ઈઝામ રહ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તબએ તાબિઈન રહ.).” (સહીહલ બુખારી, રકમ નં-૩૬૫૦) સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં જે …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી