સવાલ- જો કોઈનાં શિરે ઘણી કઝા નમાઝો છે, શું તે રમઝાનનાં મહીનામાં તરાવીહની નમાઝનાં બદલે કઝા નમાઝો પઢી શકે છે?
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતોં અને આદાબ – ૧
હજ્જ અને ઉમરહ હદીષ શરીફમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) દીને ઈસ્લામને એક એવા તંબુથી સર્શાવી છે, જેની બુનિયાદ પાંચ સ્થંભો પર કાયમ છે. તે સ્થંભોમાંથી વચ્ચેનો સુતૂન અને સૌથી અહમ સ્થંભ “શહાદત” છે અને બીજા સ્થંભો નમાઝ, ઝકાત, રોઝા અને હજ્જ છે. તે પાંચ સ્થંભોમાં સૌથી છેલ્લા સ્થંભ જે …
વધારે વાંચો »સુરએ માઊન
શું તમે તે માણસને જોયો છે જે રોજે જઝાનાં દિવસને નકારે છે (૧) તો તે તે માણસ છે જે યતીમને ઘક્કો આપે છે (૨) અને મોહતાજ (જરૂરિયાતમંદો)ને ખાવાનું આપવાની તરગીબ નથી આપતો (૩) પછી મોટી ખરાબી છે તે નમાઝિયોનાં માટે (૪)...
વધારે વાંચો »અખ્લાક અને નિસ્બત
શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “બીજી વાત આ છે કે નિસ્બત અલગ છે અને અખલાક અલગ છે. નિસ્બત ખાસ તઅલ્લુક મઅલ્લ્લાહ છે. જેટલુ વધારશો વધશે, ઘટાડશો ઘટશે અને એક છે અખલાક, અખલાકનો તઅલ્લુક હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સીરતે તય્યિબાથી છે કે …
વધારે વાંચો »કઝાની નિય્યતથી શવ્વાલનાં છ રોઝા રાખવુ
સવાલ- હું શવ્વાલનાં છ નફિલ રોઝા કઝાની નિય્યતથી રાખવા ચાહતો છું, જો હું તે છ નફલ રોઝાને કઝાની નિય્યતથી રાખુ, તો શું મને શવ્વાલનાં તે છ નફિલ રોઝાનો ખાસ ષવાબ (જે હદીષ શરીફમાં વારિદ છે) મળશે?
વધારે વાંચો »સારા કાર્યો કરવાની તકનો લાભ મેળવવો
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “શયતાનનો આ ઘણો મોટો ઘોકો છે કે તે ભવિષ્યમાં મોટું કામ કરવાની ઉમ્મીદ બંઘાવીને તે નાના કામથી રોકી દે છે, જે આ ઘડીએ શક્ય હોય છે, તે ચાહે છે કે બંદો આ ઘડીએ જે સારું કામ કરી શકતો હોય એનાંથી એને …
વધારે વાંચો »શવ્વાલનાં રોઝાની ફઝીલત
સવાલ– શવ્વાલનાં છ રોઝાની ફઝીલત વાળી હદીષની શું ફઝીલત છે? શું આ હદીષ અમલનાં કાબિલ છે યા નહી? તથા હદીષનાં શબ્દો શું છે. મહેરબાની કરીને બતાવી દો.
વધારે વાંચો »કોઈ માણસે પોતાનાં પરીવારનાં તે લોકોનો સદકએ ફિત્ર કાઢ્યો જેની તે મદદ નથી કરતો
સવાલ– જે કોઈ માણસ પોતાની બીવી અને બાલિગ ઔલાદ (જેઓનો ખર્ચો તે પોતે ઉઠાવતો ન હોય)ની તરફથી તેઓની ઈજાઝત વગર તેઓનો સદકએ ફિત્ર અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
વધારે વાંચો »બીજા લોકોનાં માટે સદકએ ફિત્ર અદા કરવુ
સવાલ– જો કોઈ માણસ પોતાની બીવી અને બાળકોનાં વગર બીજા લોકોનો તેઓની ઈજાઝત વગર સદકએ ફિત્ર અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
વધારે વાંચો »સદકએ ફિત્ર વાજીબ થવા બાલ માલ બરબાદ થઈ જવો
સવાલ– જો કોઈ માણસે સદકએ ફિત્ર અદા ન કર્યો હોય અને તેનો બઘો માલ બરબાદ થઈ જાય, તો શું સદકએ ફિત્રનો વુજૂબ તેનાં ઝિમ્મેથી સાકિત થઈ જશે?
વધારે વાંચો »