બાગે મોહબ્બત (બત્રીસમો અંક)

જીવનસાથીની પસંદગી- ભાગ ૧  જીવનસાથીની પસંદગી કરતી વખતે દરેક વ્યક્તિને કેટલીક ચિંતાઓ અને ડર હોય છે. છોકરાને સારી બીવી શોધવાની ફિકર હોય છે જે તેના સ્વભાવ પ્રમાણે હોય; જેથી તે ખુશીઓથી ભરેલું જીવન જીવી શકે. તેવી જ રીતે, તેને આ ફિકર હોય છે કે તે એવી છોકરીને બીવી તરીકે પસંદ …

વધારે વાંચો »

‘ઇદ્દતની સુન્નતો અને આદાબ – ૧

‘ઇદ્દત જ્યારે પતિ તેની પત્નીને તલાક (છૂટાછેડા) આપી દે અથવા તેનાં શૌહર નો ઇન્તેકાલ થઈ જાય અથવા બંને ધણી બૈરી નાં નિકાહ ને ફસ્ખ (ખત્મ) કરવામાં આવે (પરંતુ શર્ત આ કે શરિયત અદાલતમાં નિકાહ ને ફસ્ખ કરવા માટેની શરતો નો ખ્યાલ રાખવામાં આવે), તો શરિયત નો હુકમ આ છે કે …

વધારે વાંચો »

અદબ નો દારોમદાર ‘ઉર્ફ પર છે

હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું: અદબનો દારોમદાર ‘ઉર્ફ પર છે, આ જોવામાં આવશે કે ‘ઉર્ફ માં આ અદબના ખિલાફ (વિપરીત) ગણવામાં આવે છે કે નહીં. આ સંબંધમાં, મને યાદ આવે છે કે એકવાર મેં એક ખાદીમ ને ઠપકો આપ્યો, જેણે એક જ હાથમાં એક દીની કિતાબ …

વધારે વાંચો »

હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુની શાનમાં ગુસ્તાખી ની ગંભીરતા

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: من سبّ عليا فقد سبّني (مسند أحمد، الرقم: ٢٦٧٤٨) જેણે ‘અલી ને બુરુ-ભલુ કહ્યું, તેણે ચોક્કસપણે મને બુરુ-ભલુ ક્હ્યું. હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુ ના દિલમાં આખિરતનો ખૌફ કુમૈલ બિન ઝિયાદ રદી અલ્લાહુ ‘અન્હુ બયાન કરે છે: એકવાર હું હઝરત ‘અલી રદિ અલ્લાહુ …

વધારે વાંચો »

હઝરત અલી રદી અલ્લાહુ અન્હુનું સર્વોચ્ચ મકામ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે એક વખત હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ ને ફરમાવ્યું: ألا ترضى أن تكون مني بمنزلة هارون، من موسى إلا أنه ليس نبي بعدي (صحيح البخاري، الرقم: ٤٤١٦) શું તમે આ વાત પર રાજી નથી કે તમે મારા માટે એવા જ છો જે રીતે હારુન …

વધારે વાંચો »

હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે એકવાર હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ માટે આ દુઆ કરી: اللّٰهُمَّ أَدِرِ الْحَقَّ مَعَهُ حَيْثُ دَارَ (جامع الترمذي، الرقم: ٣٧١٤) હે અલ્લાહ! હક ને તેમની સાથે ફેરવી દો જે તરફ તે વળે. હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ ની બહાદુરી ગઝ્વ-એ ઉહુદમાં, હઝરત અલી રદિ …

વધારે વાંચો »

દીની સંસ્થાઓનું અપમાન કરવાથી બચો

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાએ એકવાર કહ્યું: મારા વ્હાલાઓ! એક ખૂબ જ જરૂરી અને અહમ વાત કહેવા માંગતો હતો; પણ હમણાં સુધી કહી ન શક્યો. તમે ઉલામા-એ-કિરામ છો, મુદર્રિસ છો, ઘણા લોકો મદરેસાઓના નાઝીમ પણ હશે, આ મદરેસા તમારી બરકત થી ચાલી રહ્યા છે, અલ્લાહ ત’આલા કબૂલ કરે અને …

વધારે વાંચો »

(૧૭) જનાઝાના વિવિધ મસાઈલ

કબર પર ફૂલો ચઢાવવાનો હુકમ સવાલ: શરિયતમાં ફૂલ ચઢાવવું કેવું છે? જવાબ: કબર પર ફૂલ ચઢાવવું એક એવો અમલ છે, જેનો શરિયતમાં કોઈ સબુત નથી; તેથી તેનાથી બચવું જરૂરી છે. મય્યત નાં જીસ્મ થી અલગ થઈ ગયેલા આ’ઝા (શરીર નાં અંગ હાથ, પગ, માથું વગેરે) નું દફન કરવું સવાલ: તે …

વધારે વાંચો »

ઉમ્મતે મુહમ્મદિયાના સૌથી બેહતરીન કાઝી

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: أقضاهم علي بن أبي طالب (أي: أعرفهم بالقضاء) (سنن ابن ماجة، الرقم: ١٥٤) મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન કાઝી અલી બિન અબી તાલિબ છે. હઝરત અલી રદી અલ્લાહુ અન્હુ ના દિલમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મોહબ્બત …

વધારે વાંચો »

હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમની દુઆ

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુના સીના પર પોતાનો મુબારક હાથ મૂક્યો અને તેમના માટે આ દુઆ કરી: اللهم ثبت لسانه (على النطق بالصواب) واهد قلبه (إلى الحق) (مسند أحمد، الرقم: ٨٨٢) હે અલ્લાહ! તેમની જબાન ને (હક વાત કરવામાં) સાબિત રાખો અને તેમના દિલને (હકનો …

વધારે વાંચો »