નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે દુઆ  કરી: اللهم أعز الإسلام بأحب هذين الرجلين إليك بأبي جهل أو بعمر بن الخطاب قال عبد الله بن عمر رضي الله عنهما: وكان أحبهما إليه عمر (سنن الترمذي، الرقم: ٣٢٨١)  હે અલ્લાહ! ઉમર બિન ખત્તાબ અને અબુ જહલ માં થી જે તમારી નજદીક …

વધારે વાંચો »

હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુની ખિલાફત તરફ ઈશારો

  રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમને સંબોધતા ફરમાવ્યું: إني لا أدري ما بقائي فيكم فاقتدوا باللذين من بعدي وأشار إلى أبي بكر وعمر (سنن الترمذی، الرقم: 3663)    મને ખબર નથી કે હું તમારી વચ્ચે કેટલો સમય રહીશ, તેથી તમે લોકો મારા પછી આ …

વધારે વાંચો »

નમાઝ માં ઇમામત માટે સૌથી વધુ હકદાર

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને ફરમાયા: لا ينبغي لقوم فيهم أبو بكر أن يؤمهم غيره (سنن الترمذي، الرقم: ٣٦٧٣) જે જમાઅતમાં અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ હાજર હોય, ત્યાં અબુ બકર સિવાય અન્ય કોઈ બીજા માટે મુનાસિબ નથી કે નમાઝમાં લોકોની ઈમામત કરે. હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુ …

વધારે વાંચો »

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી ની નજીક સૌથી વધારે મહબૂબ

سئل سيدنا رسول الله صلى الله عليه وسلم مرة فقيل: يا رسول الله، أي الناس أحب إليك؟ قال: عائشة، قيل: من الرجال؟ قال: أبوها (سنن ابن ماجة، الرقم: ١٠١) એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસુલ! લોકોમાં તમને સૌથી વધારે કોના થી મોહબ્બત …

વધારે વાંચો »

હઝરત જીબ્રીલ અલયહી અલ-સલામ તરફથી “અસ્-સિદ્દીક” નું બિરુદ ‎

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મૈરાજની રાત્રે હઝરત જીબ્રીલ અલયહી અસ્-સલામ ને ફરમાવ્યું: إن قومي لا يصدقوني (إذا أخبرتهم بأنه قد أسري بي)، فقال له جبريل: يصدقك أبو بكر، وهو الصديق (المعجم الأوسط للطبراني، الرقم: ٧١٧٣) મારી કૌમ મારી તસ્દીક ન કરશે (જ્યારે હું તેમને મૈરાજની મુસાફરી વિશે બતાવીશ) હઝરત …

વધારે વાંચો »

અલ્લાહ તઆલા જ હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુને કયામત ના દિવસે અજર-ઓ-‎ષવાબ આપશે

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: ما لأحد عندنا يد إلا وقد كافيناه ما خلا أبا بكر فإن له عندنا يدا يكافئه الله به يوم القيامة (سنن الترمذي، الرقم: ٣٦٦١) હઝરત અબુબકર સિવાય જેણે પણ અમારા પર કોઈ એહસાન કર્યો અમે તેનો બદલો (આ દુનિયામાં) આપી દીધો, તેમનો અમારા …

વધારે વાંચો »

શુક્ર અને નાશુક્રી ની બુનિયાદ

હઝરત મૌલાના અશરફ અલી થાનવીએ (અલ્લાહ એમના પર રહમ કરે) એક વખતે ઈર્શાદ ફરમાવ્યું: ઈન્સાન ના દિલ માં નાશુક્રી આ કારણે પૈદા થાય છે કે માણસ અલ્લાહની મૌજુદ અને પ્રાપ્ત થયેલ ને’મતો પર નજર ન કરે અને જે વસ્તુ તેની પાસે નથી, બસ તેને જોતો રહે. તેનાથી વિપરીત, જે વ્યક્તિ …

વધારે વાંચો »

ઉમ્મતે મુહમ્મદયામાં સૌથી વધુ મજબુત ઈમાન ધરાવનાર વ્યકિત

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ: لو وضع إيمان أبي بكر على إيمان هذه الأمة (أي: لو وزن إيمانه بإيمانهم) لرجح بها (الكامل لابن عدي ٦/٤٥٧، المقاصد الحسنة، الرقم: ٩٠٨) જો અબુબકરના ઈમાનને સમગ્ર ઉમ્મતના ઈમાન સામે તોલવામાં આવે તો તેનો ઈમાન સમગ્ર ઉમ્મતના ઈમાન કરતાં ભારે હશે. હઝરત અબુ …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો

મુસલમાનોની દીની તરક્કી અને ઈસ્લાહની ફિકર – એક મહાન સુન્નત હઝરત અકદસ શાહ વલિયુલ્લાહ (અલ્લાહ એમના પર રહમ કરે) એક ઊંચા દરજાનાં મશહૂર આલિમે દીન અને જલીલુલ કદર મુહદ્દિષ હતા. આપ શહેર “દિલ્હી” માં રેહતા હતા. અલ્લાહ તઆલાએ આપને અને આપનાં પરિવારને દીનની ખિદમતનાં માટે કબુલ કરી લીધા હતા. આપનાં …

વધારે વાંચો »

અલ-અતીક – જહન્નમ ની આગથી આઝાદ

كان سيدنا رسول الله صلى الله عليه وسلم جالسا مع أصحابه مرة، فنظر إلى سيدنا أبي بكر رضي الله عنه وقال: هذا عتيق الله من النار فيومئذ سمي سيدنا أبو بكر رضي الله عنه عتيقا (مسند البزار، الرقم: ٢٢١٣، مجمع الزوائد، الرقم: ١٤٢٨٩) એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ …

વધારે વાંચો »