હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની ગોઠવણ આ પ્રમાણે છે કે (કલિમા-એ-તય્યિબા દ્વારા ઇમાની કરારના નવીનીકરણ પછી) સૌથી પહેલાં નમાઝોની દુરસ્તી અને તક્મીલ (પૂરી કરવાની) ની ફિકર કરવી જોઈએ. નમાઝની બરકતો બાકીની આખી જિંદગીને સુધારી દેશે. નમાઝની દુરસ્તી જ આખી જિંદગીના …
વધારે વાંચો »સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ
હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ મારા પર દરરોજ સો(૧૦૦) વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેની સો(૧૦૦) જરૂરતો પૂરી કરશેઃ સિત્તેર(૭૦) જરૂરતો આખિરતનાં જીવનનાં વિશેની અને ત્રીસ(૩૦) જરૂરતો દુનયવી જીવનથી સંબંધિત.”...
વધારે વાંચો »ઝુહર (Zuhr) પહેલાંની છૂટી ગયેલી સુન્નતો ઝુહર પછી અદા કરવી
સવાલ: જો મારી ઝુહર પહેલાંની ચાર રકાત સુન્નત નમાઝ છૂટી ગઈ હોય, તો હું તે ચાર રકાત ક્યારે પઢું? શું ઝુહર પછીની બે રકાત સુન્નત પહેલાં પઢું કે પછી બે રકાત સુન્નત પઢ્યા બાદ પઢું? જવાબ: તમે આ ચાર રકાત સુન્નતને ઝુહર પછીની બે રકાત સુન્નત નમાઝ પઢ્યા પછી અદા …
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના ગુસ્લમાં હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમની ભાગીદારી
لما توفي سيدنا سعيد بن زيد رضي الله عنه، كان سيدنا سعد بن أبي وقاص وسيدنا عبد الله بن عمر رضي الله عنهما ممن غسّله (من مجمع الزوائد، الرقم: ١٤٨٨٠ وصحيح البخاري، الرقم: ٣٩٩٠) જ્યારે હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુનો ઇન્તિકાલ થયો, ત્યારે હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ …
વધારે વાંચો »સુન્નતે-મુઅક્કદહ ન પઢનાર
સવાલ: જો કોઈ માણસ માત્ર ફર્ઝ નમાઝ પઢે અને સુન્નતે-મુઅક્કદહ પઢવાનું છોડી દે તો તેનો શું હુકમ છે? શું સુન્નતે-મુઅક્કદહ છોડીને ફક્ત ફર્ઝ નમાઝ પઢવી ગુનો છે? જવાબ: જો કોઈ ફર્ઝ નમાઝ પઢવા પર જ બસ કરે (એટલે કે ફર્ઝ નમાઝ જ પઢે) અને વાજીબ નમાઝ (વિત્રની નમાઝ) અને સુન્નતે-મુઅક્કદહ …
વધારે વાંચો »ઝકાતની સુન્નતો અને અદબો – ૧
ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી. કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે. હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં …
વધારે વાંચો »દુરૂદ શરીફ રોજી માં બરકત નો ઝરીઓ
હઝરત સહલ બિન સઅદ (રદિ.) ફરમાવે છે કે એક વખત એક સહાબી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમત માં હાજર થયા અને આપથી કંગાળિયત અને પૈસાનાં અભાવ ની ફરિયાદ કરી. તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એમને ફરમાવ્યુ કે...
વધારે વાંચો »હઝરત સઈદ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુની સહાબા-એ-કીરામ રદ઼િયલ્લાહુ અન્હુમ માટે દુઆ
ذات مرة، طلب بعض الناس من سيدنا سعيد بن زيد رضي الله عنه أن يسبّ بعض الصحابة رضي الله عنهم، فقال سيدنا سعيد رضي الله عنه: تأمروني بسب إخواني، بل صلى الله عليهم (خصهم برحمته)، ثم تكلم عن فضلهم وبكى (المسند للشاشي، الرقم: ١٩٣) એકવાર કેટલાક લોકોએ હઝરત સઈદ બિન …
વધારે વાંચો »દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ
શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત કહું છું, ભલે તમે તેને મારી નસીહત સમજો, વસિયત સમજો કે અનુભવ. તે આ કે, જો કોઈ પાસેથી કર્ઝ (ઉછીના) લો, તો તેને ચૂકવવાની નિય્યત ખાલિસ રાખો (કે જરૂર અદા કરવા), અને પછી ટાઇમ પર તરતજ ચૂકવી દો …
વધારે વાંચો »વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ
સવાલ: શું વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે? જવાબ: વુઝ઼ૂ વગર મસ્જિદમાં આવવુ જાયઝ છે; પરંતુ, મસ્જિદના આદાબમાંથી છે કે વુઝ઼ૂ સાથે મસ્જિદમાં દાખિલ થવુ જોઈએ અને જ્યાં સુધી મસ્જિદમાં રહે વુઝ઼ૂ સાથે રહેવું જોઈએ. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّـهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ ﴿الحج: ٣٢﴾ …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી