રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: من سره أن ينظر إلى شهيد يمشي على وجه الأرض فلينظر إلى طلحة بن عبيد الله (سنن الترمذي، الرقم: ٣٧٣٩) “જે કોઈ શહીદને પૃથ્વીના ચહેરા પર ચાલતા જોવા માંગે છે, તે તલ્હા બિન ઉબૈદુલ્લાને જોવે.” (પૃથ્વી = જમીન) હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુની ઉદારતા અલી …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૧૪
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં નવીં અલામત: નવીં અલામત યહ હૈ કે ઉસકી હર હરક્ત વ સુકૂનસે અલ્લાહ જલ્લ શાનુહૂ કા ખૌફ ટપક્તા હો. ઉસકી અઝમત વ જલાલ ઔર હૈબતકા અસર ઉસ શખ્સ કી હર અદાસે ઝાહિર હોતા હો, ઉસકે લિબાસ સે, ઉસકી આદાત સે, ઉસકે બોલને સે, ચૂપ રેહનેસે હત્તાકે …
વધારે વાંચો »અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમના સૌથી વધારે પ્યારા લોકો
سأل سيدنا عمرو بن العاص رضي الله عنه ذات مرة فقال: يا رسول الله، أي الناس أحبّ إليك؟ قال صلى الله عليه وسلم: عائشة قال: من الرجال (من أحبّ إليك)؟ قال: أبو بكر قال: ثم من؟ قال: عمر قال: ثم من؟ قال: أبو عبيدة بن الجراح (صحيح ابن حبان، الرقم: …
વધારે વાંચો »કયામત ની નિશાનીઓ – ભાગ- ૬
દજ્જાલની દસ શારીરિક અને માનવીય લાક્ષણિકતાઓ મુબારક હદીસમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઉમ્મતની સામે દજ્જાલના શારીરિક અને માનવીય લક્ષણોને બયાન ફરમાવ્યા છે. રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું દજ્જાલના જિસ્માની અને ઇન્સાની લક્ષણોનું વર્ણન એ હકીકત તરફ નિર્દેશ (ઇશારો) કરે છે કે દજ્જાલ એક મનુષ્ય (ઇન્સાન) છે; તેથી, અહલે-સુન્નત-વલ-જમાઅતની માન્યતા (અકીદો) એ …
વધારે વાંચો »હઝરત અબુ-‘ઉબૈદહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પર હઝરત ‘આઇશા રઝ઼િયલ્લાહુ ‘અન્હાનો ભરોસો
سئلت سيدتنا عائشة رضي الله عنها: من كان رسول الله صلى الله عليه وسلم مستخلفا لو استخلفه؟ قالت: أبو بكر فقيل لها: ثم من بعد أبي بكر؟ قالت: عمر ثم قيل لها من بعد عمر؟ قالت: أبو عبيدة بن الجراح (صحيح مسلم، الرقم: ٢٣٨٥) હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હા ને એક …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૨૩
અલ્લાહ કે ખૌફ કે મુતફર્રિક અહ઼્વાલ કુર્આન-શરીફ કી આયાત ઔર હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી અહાદીસ ઔર બુઝુર્ગોં કે વાકિઆત મેં અલ્લાહ જલ્લ શાનુહૂ સે ડરને કે મુતઅલ્લિક જિતના કુછ ઝિકર કિયા ગયા હૈ, ઉન સબ કા જમા કરના તો દુશ્વાર હૈ લેકિન મુખ્તસર તૌર પર ઈતના સમજ લેના ચાહિએ …
વધારે વાંચો »રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક મુંહ થી હઝરત અબૂ-‘ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુની પ્રશંસા
એકવાર રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ ની તારીફ કરતા ફર્માવ્યું: نعم الرجل أبو عبيدة بن الجراح (سنن الترمذي، الرقم: ٣٧٩٥) અબૂ-ઉબૈદહ બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુ ખૂબ સારા માણસ છે. હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુનું દુન્યવી માલસામાનથી છેટુ છેટુ રહેવુ જ્યારે હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૨૨
ઝૈદ બિન હારિસા રદ઼િય અલ્લાહુ અન્હુ કા અપને બાપ કો ઇન્કાર કરના ઝૈદ બિન હારિસા રદ઼િય અલ્લાહુ અન્હુ ઝમાના-એ-જાહેલિય્યત મેં અપની વાલિદા કે હમરાહ નનિહાલ જા રહે થે. બનૂ-કૈસ ને કાફલે કો લૂટા, જીસમેં ઝૈદ રદ઼િય અલ્લાહુ અન્હુ ભી થે. ઉનકો મક્કા કે બઝારમેં લાકર બેચા. હકીમ બિન હિઝામ રદ઼િય …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૨૧
હઝરત હંઝલા રદ઼િય અલ્લાહુ અન્હુ કો નિફાક કો ડર હઝરત હંઝલા રદ઼િય અલ્લાહુ અન્હુ કહતે હૈં કે એક મર્તબા હમ લોગ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી મજલિસ મેં થે. હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને વ’અઝ (બયાન,નસીહત) ફરમાયા જીસ સે કુલૂબ (દિલ) નરમ હો ગએ ઔર આંખોં સે આંસુ બહને લગે …
વધારે વાંચો »હઝરત અબુ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ પર હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુનો ભરોસો
عيّن سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وقال حينئذ: ولو كان أبو عبيدة حيا لاستخلفته (على المسلمين) (تفسير ابن كثير ٨/٥٤) હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમના ઇન્તિકાલ પહેલા છ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમનું એક જૂથ બનાવ્યું …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી