મેં મારા વાલિદ સાહબ અને હઝરત મદની બન્નેવને રાતનાં છેલ્લાહ પહોર (તહજ્જુદ)માં એકાંતમાં રડતા અને કરગડતા જોયા આ બન્નેવ બિલકુલ એવા રડતા હતા જેવી રીતે મકતબમાં બાળકને માર પડી રહ્યો હોય...
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
નવા લેખો
નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૨
અગર દુલ્હા અને દુલહન (અથવા બન્નેવનાં વકીલ) અલગ અલગ જગ્યાઓ પર હોય અને તેમનાં માટે એકજ જગ્યા પર જમા થવુ અશક્ય હોય, જ્યાં નિકાહની મજલિસ આયોજીત હોય, તો દુલહનને જોઈએ કે કોઈને વકીલ બનાવી દે અને તેને એનાં નિકાહ કરાવવાની ઈજાઝત આપી દે, જ્યારે વકીલ તેની તરફથી નિકાહ કબૂલ કરી લે, તો દુલહનનાં નિકાહ સહી થઈ જશે...
વધારે વાંચો »(૭) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અમુક જગ્યાવો પર આપણે જોઈએ છે કે જ્યારે મય્યિતને ગુસલ આપવામાં આવે છે, તો તેનુ સતર ખુલી જાય છે શું આ દુરૂસ્ત છે?...
વધારે વાંચો »દુરૂદ ન પઢવુ કયામતના દિવસે અફસોસનું કારણ
હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં શિબ્લી હાજર થયા, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઊભા થઈ ગયા અને એમની પેશાની ને ચૂમ્યુ અને મારી વારંવાર જીદ કરવા પર હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે આ વ્યક્તિ દરેક નમાઝ બાદ નીચે આપેલી આયતે શરીફા પઢે છે અને ત્યાર બાદ મારા પર દુરૂદ પઢે છે...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૮)
સહાબએ કિરામ (રદિ.) દીની અને દુન્યવી બન્નેવ એતેબારથી બેહદ કામયાબ હતા અને તેમની કામયાબી તથા સફળતાનો રાઝ આ હતો કે તેમનાં દિલોમાં દુન્યવી માલો સંપત્તીની મોહબ્બત ન હતી અને તેઓ દરેક સમયે બઘા કામોમાં અલ્લાહ તઆલાની ઇતાઅત તથા ફરમાંબરદારી કરતા હતા...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી