નવા લેખો

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૫

મક્કા મુકર્રમહનાં સુનનો આદાબ (૧) મક્કા મુકર્રમહમાં રોકાવાનાં દરમિયાન દરેક સમયે આ મુબારક જગ્યાની અઝમત (મહાનતા) અને હુરમતનો ખ્યાલ રાખો અને આ વાત ઘ્યાનમાં રાખો કે બઘા અંબિયા (અલૈ.), સહાબએ કિરામ (રદિ.), તાબિઈને ઈઝામ અને અવલિયાએ કિરામ (રહ.) વધારે પ્રમાણમાં આ મુબારક જગ્યા (મક્કા મુકર્રમહ) તશરીફ લાવતા હતા. (૨) હરમમાં …

اور پڑھو

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૪

હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાઓનાં માટે હિદયતો (૧) જ્યારે અલ્લાહ તઆલા કોઈ સઆદતમંદ માણસને હજ્જ અદા કરવાનો મોકો નસીબ ફરમાવે, તો તેણે આ મહાન જવાબદારીને અદા કરવામાં તાખીર (મોડુ) ન કરવુ જોઈએ. કોઈ પણ સૂરતમાં વગર જરૂરતે તેને મુલતવી ન કરવુ જોઈએ. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત …

اور پڑھو

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૩

હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા પર વઈદ જેવી રીતે હજ્જનો ફરીઝો અદા કરવા વાળાઓ માટે બેપનાહ અજરો ષવાબનો વાયદો છે, એવીજ રીતે ઈસ્તિતાઅત (તાકત) નાં બાવજૂદ હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા વાળાઓનાં માટે ઘણી સખત વઈદો વારિદ થઈ છે. નીચે અમુક વઈદો નકલ કરવામાં આવે છે જે કુર્આન અને અહાદીષમાં તે લોકોનાં …

اور پڑھو

હજ્જ અને ઉમરહની સુન્નતોં અને આદાબ – ૨

હજ્જ અને ઉમરહનાં ફઝાઈલ અહાદીષે મુબારકામાં સહીહ તરીકાથી હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાનાં માટે ઘણી બઘી ફઝીલતો વારિદ થઈ છે અને તેનાં માટે ઘણાં બઘા વાયદાવો કરવામાં આવ્યા છે. નીચે અમુક ફઝીલતો બયાન કરવામાં આવી છે, જે અહાદીષે મુબારકામાં વારિદ થઈ છેઃ (૧) હાજી એ હાલમાં પાછો આવશે કે …

اور پڑھو