“જે માણસ પણ મારી કબરની પાસે આવીને મારા પર સલામ પઢે, તો અલ્લાહ તઆલા મારી રૂહ મારી સુઘી પહોંચાડી દે છે. હું તેના સલામનો જવાબ આપુ છું.”...
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
નવા લેખો
પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૧)
હે બિશર ! તમે અમારુ નામ જમીનથી ઉઠાવ્યુ અને તેમાં ખુશ્બુ લગાવી, બેશખ હું તમારું નામ દુનિયા અને આખિરતમાં રોશન કરિશ. ત્યાર બાદ જે કંઈ થયુ તે તમારી સામે છે...
વધારે વાંચો »લોકોને દીનની તરફ ખેંચવા
મૌત તથા જીવનનો કોઈ ભરોસો નથી, યાદ રખો, એક વસિય્યત કરતો છું સલાહ આપતો છું તે આ છે કે જ્યાં સુઘી થઈ શકે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઈત્તિબાઅની કોશિશ કરો. બીજી વાત જે આ સમયમાં કેહવી જોઈએ તે આ છે કે...
વધારે વાંચો »જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૩)
મય્યિતને ગુસલ આપતા સમયે ઝિકર કરવુ સવાલઃ- મય્યિતને ગુસલ આપતા સમયે દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ કેવુ છે? જવાબઃ- મય્યિતને ગુસલ આપતા સમયે ઊંચા અવાજથી દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ સુન્નતથી ષાબિત નથી. અલબત્તા ગુસલ આપવા વાળાને જોઈએ કે તે પોતાનાં મનમાં અલ્લાહ તઆલાને …
વધારે વાંચો »કયામતના દિવસે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પાડોશી થવાનો લહાવો
જે માણસ ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી