હે બિશર ! તમે અમારુ નામ જમીનથી ઉઠાવ્યુ અને તેમાં ખુશ્બુ લગાવી, બેશખ હું તમારું નામ દુનિયા અને આખિરતમાં રોશન કરિશ. ત્યાર બાદ જે કંઈ થયુ તે તમારી સામે છે...
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને તેમના વાલિદ-સાહેબની મગ઼્ફિરત માટે ફિકર
جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم فقال: يا رسول الله إن (أبي) زيدا…
દસ નેકીઓનું મળવું
عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي مرة واحدة كتب الله عز وجل له بها عشر حس…
વજનકાંટો સવાબથી છલકાઈ ગયો
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من سره أن يكتال بالمكيال الأوفى إذا ص…
હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ના દિલમાં સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) માટે ખૂબજ એહતિરામ
ذات مرة، خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس فأقسم بالله وقال: والله لمشهد شهده رجل يغبر فيه و…
દસ રહમતોનું મળવુ
عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال: من صلى علي واحدة صلى الله عليه عشرا... …
નવા લેખો
લોકોને દીનની તરફ ખેંચવા
મૌત તથા જીવનનો કોઈ ભરોસો નથી, યાદ રખો, એક વસિય્યત કરતો છું સલાહ આપતો છું તે આ છે કે જ્યાં સુઘી થઈ શકે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઈત્તિબાઅની કોશિશ કરો. બીજી વાત જે આ સમયમાં કેહવી જોઈએ તે આ છે કે...
વધારે વાંચો »જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૩)
મય્યિતને ગુસલ આપતા સમયે ઝિકર કરવુ સવાલઃ- મય્યિતને ગુસલ આપતા સમયે દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ કેવુ છે? જવાબઃ- મય્યિતને ગુસલ આપતા સમયે ઊંચા અવાજથી દુરૂદ શરીફ પઢવુ અથવા બીજો કોઈ ઝિકર કરવુ સુન્નતથી ષાબિત નથી. અલબત્તા ગુસલ આપવા વાળાને જોઈએ કે તે પોતાનાં મનમાં અલ્લાહ તઆલાને …
વધારે વાંચો »કયામતના દિવસે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પાડોશી થવાનો લહાવો
જે માણસ ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે...
વધારે વાંચો »દીનની તલબ તથા ફિકર પૈદા કરવુ
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આપણાં નજદીક આ વખતમાં ઉમ્મતની અસલ બિમારી દીનની તલબ અને કદર(મહત્ત્વતા) થી એમના દિલો ખાલી છે. જો દીનની ફિકર તથા તલબ એમનાં અંદર પૈદા થઈ જાય અને એમનાં દિલોમાં દીનની મહત્તવતા અને સમજણ જીવિત થઈ જાય, તો ઈસ્લામિયત જોત જોતામાં સમૃદ્ધ …
વધારે વાંચો »