જ્યારે તમે અંબિયા (અલૈ.) પર દુરૂદ મોકલો, તો તેની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોંમાં થી એક રસૂલ છું...
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન
كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله بالإفتاء على عهد رسول ال…
નવા લેખો
સુરતુલ અસ્રની તફસીર
સોગંદ છે જમાનાના (૧) બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા, તેમજ એક બીજાને સત્ય (એટલે દીનની વાત પર કાયમ રેહવા)ની તાકીદ કરતા રહ્યા તેમજ માંહોમાંહે ઘીરજની તાકીદ કરતા રહ્યા, (તેઓ નુકસાનમાં નથી) (૩)...
વધારે વાંચો »મામૂલાતની પાબંદી
મેં મારા વાલિદ સાહબ અને હઝરત મદની બન્નેવને રાતનાં છેલ્લાહ પહોર (તહજ્જુદ)માં એકાંતમાં રડતા અને કરગડતા જોયા આ બન્નેવ બિલકુલ એવા રડતા હતા જેવી રીતે મકતબમાં બાળકને માર પડી રહ્યો હોય...
વધારે વાંચો »નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૨
અગર દુલ્હા અને દુલહન (અથવા બન્નેવનાં વકીલ) અલગ અલગ જગ્યાઓ પર હોય અને તેમનાં માટે એકજ જગ્યા પર જમા થવુ અશક્ય હોય, જ્યાં નિકાહની મજલિસ આયોજીત હોય, તો દુલહનને જોઈએ કે કોઈને વકીલ બનાવી દે અને તેને એનાં નિકાહ કરાવવાની ઈજાઝત આપી દે, જ્યારે વકીલ તેની તરફથી નિકાહ કબૂલ કરી લે, તો દુલહનનાં નિકાહ સહી થઈ જશે...
વધારે વાંચો »(૭) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અમુક જગ્યાવો પર આપણે જોઈએ છે કે જ્યારે મય્યિતને ગુસલ આપવામાં આવે છે, તો તેનુ સતર ખુલી જાય છે શું આ દુરૂસ્ત છે?...
વધારે વાંચો »