હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જેણે મારી કબરની ઝિયારત કરી (દુરદો સલામ મોકલ્યુ), હું તેનાં માટે કયામતનાં દિવસે સિફારિશ કરીશ...
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
મોટાવોની ઈસ્લાહનો તરીકો
મૌલવી મોહમ્મદ રશીદની આ વાતથી હું ઘણો ખુશ થયો. કારણકે કેહવાનું તો જરૂરીજ હતુ, પણ એવણે ઘણાંજ અદબથી કહ્યુ. આ પૂછ્યુ કે શું આ વેપારમાં તો દાખલ નથી...
વધારે વાંચો »નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૪
બન્નેવ પગોની આંગળીઓનાં સહારે જમીન પર એવી રીતે રાખો કે આંગળીઓનો રૂખ કિબ્લા તરફ હોય. સજદાની હાલતમાં બન્નેવ પગોની એડીઓને મિલાવીને રાખો અથવા તેને અલગ રાખો બન્નેવ જાઈઝ છે. હદીષ શરીફમાં બન્નેવ તરીકાવો આવ્યા છે...
વધારે વાંચો »(૩) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
સવાલઃ શું મય્યિતનાં નજીકની સંબંઘી ઔરતો તઅઝિયત કરે અથવા મોહલ્લાની બીજી ઔરતોં પણ તઅઝિયત કરી શકે છે? જવાબઃ તઅઝિયત સુન્નત છે અને તઅઝિયતની સુન્નત મય્યિતનાં નજીકનાં રિશ્તેદારોની સાથે ખાસ નથી, બલકે મય્યિતનાં કરીબી રિશ્તેદાર અને તે લોકો જેઓ મય્યિતનાં રિશ્તેદાર નથી બઘા તઅઝિયત કરી શકે છે....
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૬)
અલ્લાહ તઆલાએ દુનિયાને સૌથી બેહતરીન શકલમાં પૈદા કરી છે અને તેનો નિઝામ એટલો મજબૂત બનાવ્યો છે કે દુનિયાની દરેક વસ્તુ સંપૂર્ણપણે ક્રમબદ્ધ અંદાજમાં અલ્લાહ તઆલાની મશિય્યત(ઈચ્છા)નાં અનુસાર ચાલી રહી છે...
વધારે વાંચો »