વિવિઘ મસાઈલ મર્દોની નમાઝથી સંબંઘિત સવાલઃ શું મુક્તદી ઈમામનાં પછાળી ષના, તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત પઢે? જવાબઃ મુક્તદી માત્ર ષના પઢે અને ત્યાર બાદ ખામોશ રહે. મુક્તદી ઈમામનાં પછાળી તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત ન પઢે.. સવાલઃ અગર મુક્તદી જમાઅતમાં તે સમયે શામેલ થાય જ્યારે ઈમામે કિરાઅત શરૂ કરી દીઘી હોય, …
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન
كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله بالإفتاء على عهد رسول ال…
નવા લેખો
સૂરતુલ હુમઝહની તફસીર
શું સમજ્યો કે તે ભાંગીતોડી નાખનારી શું વસ્તુ છે? (૫) તે અલ્લાહની સળગાવેલી એક આગ છે, (૬) જે (શરીરને લાગતાંજ) દિલોની ખબર લઈ નાંખશે. (૭) બેશક, તે આગ તેઓનાં ઉપર બંઘ કરી દેવામાં આવશે. (૮) (તો તે લોકો આગનાં) લાંબા થાંભલાઓમાં (કેદ હશે). (૯)...
વધારે વાંચો »(૧૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
પાણી મૌજૂદ ન હોવાની સૂરતમાં મય્યિતને તયમ્મુમ કરાવવુ સવાલઃ- અગર પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને કેવી રીતે ગુસલ આપવામાં આવે? જવાબઃ- અગર એક શરઈ માઈલનાં મસાફતનાં બકદર (અથવા તેનાંથી વધારે) પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને તયમ્મુમ કરાવવામાં આવશે. [૧] વુઝૂની હાલતમાં મય્યિતને ગુસલ આપવુ સવાલઃ- જે લોકો મય્યિતને …
વધારે વાંચો »બુઝુર્ગોની તરક્કી અને વર્તમાન તરક્કી
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ “વર્તમાન (મૌજૂદા) (જમાનાની) તરક્કીનું પરિણામ તો લાલચ (લોભ) છે અને શરીઅતે લાલચ (લોભ)નાં મૂડિયા કાપી નાંખ્યા છે. સહાબએ કિરામ (રદિ.) જેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નમૂના (અનુરપ) હતા. ક્યાંય પણ એવા વિચારને પોતાનાં હૃદયમાં જગ્યા નહી આપી ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૦)
بسم الله الرحمن الرحيم ઉમ્મતે મુસ્લિમાની ઈસ્લાહ (સુઘારણા) ની ફિકર હઝરત ઉમર (રદિ.)નાં શાસનકાળમાં એક માણસ શામ શહેરથી હઝરત ઉરમ (રદિ.) ની મુલાકાત માટે મદીના મુનવ્વરા આવતો હતો. આ શામી માણસ મદીના મુનવ્વરામાં થોડા સમય રેહતો હતો અને હઝરત ઉમર (રદિ.) ની મજલિસમાં બેસીને તેમનાંથી લાભ ઉઠાવતો હતા. એક વખત …
વધારે વાંચો »