નવા લેખો

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૧

અમે દુઆ ગો છીએ કે અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાનાં જીવનમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોં પર મજબૂતીથી અમલ કરવામાં હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) અને બઘા સહાબએ કિરામ (રદિ.) નાં નકશે કદમ પર (પગલે પગલે) ચાલવાની તૌફીક મરહમત ફરમાવે. આમીન...

વધારે વાંચો »

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ નું સલામ કરવા વાળાને જવાબ આપવુ

“જે માણસ પણ મારી કબરની પાસે આવીને મારા પર સલામ પઢે, તો અલ્લાહ તઆલા મારી રૂહ મારી સુઘી પહોંચાડી દે છે. હું તેના સલામનો જવાબ આપુ છું.”...

વધારે વાંચો »

લોકોને દીનની તરફ ખેંચવા

મૌત તથા જીવનનો કોઈ ભરોસો નથી, યાદ રખો, એક વસિય્યત કરતો છું સલાહ આપતો છું તે આ છે કે જ્યાં સુઘી થઈ શકે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઈત્તિબાઅની કોશિશ કરો. બીજી વાત જે આ સમયમાં કેહવી જોઈએ તે આ છે કે...

વધારે વાંચો »