બીજી રકાત (૧) પેહલી રકઅતનાં બીજા સજદા બાદ તકબીર કહીને બીજી રકાતનાં માટે ઊભી થઈ જાવો. (૨) સજદાથી ઉઠતી વખતે પેહલા પેશાની ઉઠાવો, પછી નાક, પછી હાથોને અને અંતમાં ઘુંટણોને ઉઠાવે. (૩) સજદાથી ઉઠતા સમયે જમીનનો સહારો ન લો (પણ આ કોઈ ઉઝર હોય). (૪) મામૂલનાં અનુસાર (પેહલી રકાતની જેમ) …
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૩
સજદો (૧) તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર સજદામાં જાવો. (૨) સજદામાં જતા સમયે પેહલા જમીન પર ઘુટણોને મુકો, પછી હથેળીઓને જમીન પર મુકે, પછી નાકને અને અંતમાં પેશાનીને મુકો. (૩) સજદાની હાલતમાં આંગળીઓને એકબિજાથી મેળવે અને કિબ્લા રૂખ કરે. (૪) સજદામાં હથેળીઓને કાનોનાં બરાબરમાં રાખો. (૫) શરીરનાં અંગોને એક-બીજાથી …
વધારે વાંચો »મદદનો આધાર
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “ફતહ તથા નુસરત(મદદ)નો આધાર અછત અને વિપુલતા પર નથી તે વસ્તુજ અલગ છે. મુસલમાનો એ માત્ર તેજ એક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ખુદા તઆલાની રઝા પછી કામમાં લાગી જવુ જોઈએ અગર કામયાબ થઈ ગયા શુકર કરો નાકમયાબ થઈ ગયા …
વધારે વાંચો »નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૨
રૂકુઅ અને કૌમા (૧) સુરએ ફાતિહા પઢો અને સૂરત પઢવા બાદ તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર રૂકુઅમાં જાવો. [૧] નોટઃ જ્યારે મુસલ્લી નમાઝની એક હયઅત (હાતલ) થી બીજી હયઅત (હાતલ) ની તરફ જાય, તો તે તકબીર પઢશે. આ તકબીરને તકબીરે ઈન્તેકાલિયા કહે છે. તકબીરે ઈન્તેકાલિયાનો હુકમ આ છે કે …
વધારે વાંચો »શાબાનની પંદરમી રાતની ફઝીલત
સવાલઃ- મેં એક અરબ શૈખથી સાંભળ્યુ છે કે શબે બરાત ની ફઝીલતના સિલસિલામાં જેટલી પણ હદીસો વારિદ થઈ છે તે બઘી ઝઈફ છે, અને તેમાંથી કોઈ હદીસ સહીહ નથી. તેથી આપણે તે રાતમાં અને તેનાં આગલા દિવસેને મહત્તવતા (અહમિયત) આપવાની જરૂરત નથી. શું આ વાત દુરૂસ્ત છે? જો શબે બરાઅતના …
વધારે વાંચો »