નેક આમાલનાં ઝરીએ નફલ હજ્જનાં ષવાબનો હુસૂલ જો કોઈ માણસની પાસે હજ્જ કરવા માટે માલી ગુંજાશ ન હોય, તો તેનો આ મતલબ નથી કે એવા માણસનાં માટે દીની તરક્કી અને અલ્લાહ તઆલાની મોહબ્બતનાં હુસૂલનો બીજો કોઈ તરીકો નથી, બલકે અમુક નેક આમાલ એવા છે કે જો ઈન્સાન તેને પુરા કરી …
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
નવા લેખો
મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૩
મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ (૧) હજ્જ તથા ઉમરહ અદા કરવા બાદ તમો આ વાતનો એહતેમામ કરો કે તમો મદીના મુનવ્વરહ જાવો અને રવઝએ મુબારકની ઝિયારત કરો, કારણકે હદીષ શરીફમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસે હજ્જ કર્યો અને મારી ઝિયારત ન કરી, તેણે મારા પર …
વધારે વાંચો »મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૨
રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં રવઝએ મુબારકની ઝિયારતનાં ફઝાઈલ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅતનો હુસૂલ હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ જે માણસે મારી કબરની ઝિયારત કરે, તેનાં માટે મારી શફાઅત વાજીબ થશે. (હું તેનાં માટે કયામતનાં દિવસે અલ્લાહ તઆલાથી જરૂર …
વધારે વાંચો »મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૧
મદીના મુનવ્વરહની ઝિયારત મદીના મુનવ્વરહમાં હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ મુબારક પર હાઝરી અતિ મહાન સૌભાગ્ય (સઆદત) અને મોટી નેઅમતો માંથી છે, જેનાંથી કોઈ મોમિનને સંમાનિત (સરફરાઝ) કરવામાં આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વતઆલા જે માણસને આ સૌભાગ્ય (સઆદત) નસીબ ફરમાવે, તેને જોઈએ કે તેની ઘણી કદર કરે અને …
વધારે વાંચો »દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતો પૂરી થાય છે
“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી