નવા લેખો

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૧

જ્યારે હાથોને ઉઠાવે તો આ વાતનો સારી રીતે ખ્યાલ રાખો કે હથેળીઓનો રૂખ કિબ્લાની તરફ હોય અને આંગળીઓ પોતાની કુદરતી સ્થિતી પર રહે, ન તો તે ફેલાયેલી હોય અને ન તો મળેલી હોય...

વધારે વાંચો »

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૨

હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) અને તેમની ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) મહાન આાલીમે દીન, મુહદ્દીષે જલીલ, ઘણાં મોટા ફકીહ અને પોતાનાં જમાનાનાં કામિલ વલી હતા. તેમનો વંશ (નસબ) મશહૂર સહાબી હઝરત અબુ અય્યુબ અન્સારી (રદિ.) સુઘી પહોંચતો હતો. આ તેજ સહાબી છે જેમનાં ઘરમાં …

વધારે વાંચો »

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની મોહબ્બત પોતાની ઝાતથી પણ વધારે

તે ઝાતની કસમ જેનાં કબઝામાં મારી જાન છે (તમારૂ ઈમાન તે સમય સુઘી સંપૂર્ણ નહી થશે) જ્યાં સુઘી કે હું તમારી નજદીક તમારી ઝાતથી પણ વધારે મહબૂબ ન થઈ જાવું...

વધારે વાંચો »

સુરએ કુરૈશની તફસીર

કુરૈશની ઈઝ્ઝત તથા મહાનતાનો જાહેરી કારણ આ છે કે તેનાં અંદર કેટલાક ઉચ્ચ અખલાક તથા અવસાફો હતા જેવીરીતે કે અમાનત દારી, શુકર ગુઝારી, લોકોની રિઆયત, તેમની સાથે સારો વ્યવ્હાર અને બેબસ લાચાર લોકો અને મઝલૂમોંની મદદ કરવુ વગૈરહ. આવા પ્રકારનાં ઉચ્ચ અખલાક તથા અવસાફ કુરૈશની ફિતરતમાં દાખલ હતુ. આજ કારણ છે કે અલ્લાહ તઆલાએ તેઓને પોતાનું ઘર કાબા શરીફની ખિદમતનો શરફ અતા ફરમાવ્યો...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૩)‎

આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અગર વાલિદૈન શરીઅતનાં વિરુદ્ઘ કામ કરવાનો હુકમ આપે, તો ઔલાદને જોઈએ કે તે હુકમને પુરૂ ન કરે, કારણકે અલ્લાહ તઆલાની ઈતાઅત તથા ફરમાં-બરદારી સૌથી મુકદ્દમ (પેહલા) છે...

વધારે વાંચો »