હુરમતે મુસાહરત (૧) જો કોઈ ઔરત કોઈ મરદને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે. જ્યારે હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે, તો તે મર્દનાં માટે તે ઔરતની માં અને ઔરતની દાદી (અને દાદીની માં ઊપર સુઘી) અને તે ઔરતની છોકરી અને …
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
નવા લેખો
પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૭)
بسم الله الرحمن الرحيم બાળકને અલ્લાહ તઆલાની ઓળખાણ કરાવવી બાળકની કેળવણી અત્યંત અહમ છે. બાળકની તરબિયતની મિષાલ મકાનની જેમ છે. જો મકાનની બુનિયાદ મજબૂત અને સખત હોય, તો મકાન પણ મજબૂત અને પરિપક્વ રહેશે અને દરેક રીતનાં હાલાત સહન કરશે. જો મકાનનો પાયો કમઝોર હોય, તો તે મકાન સામાન્ય ભૂકંપથી …
વધારે વાંચો »સુરતુલ કાફિરૂન ની તફસીર
તમે કહી દો કે હે કાફિરો (૧) ન હું તમારા માબૂદોની પરસતિશ કરતો છું (૨) અને ન તમે મારા માબૂદની પરસતિશ કરતા છો (૩) અને ન (ભવિષ્યમાં) તમારા માબૂદોની પરસતિશ કરિશ (૪)...
વધારે વાંચો »અલ્લાહ તઆલાની તરફથી સહાબએ કિરામ (રદિ.) નાં માટે પોતાની હંમેશાની સંમતિનું એલાન
અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ઈરશાદ ફરમાવ્યુઃ અલ્લાહ તઆલા તેઓથી (સહાબએ કિરામ (રદિ.) થી) રાઝી છે અને તેઓ (સહાબએ કિરામ (રદિ.)) એમનાંથી (અલ્લાહ તઆલાથી) રાઝી છે. (સુરએ તૌબા, ૧૦૦) હઝરત ઉષમાન (રદિ.) ની મુહબ્બત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે સુલહે હુદૈબિયહનાં સમય પર જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને …
વધારે વાંચો »કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૨
તિલાવતનાં ફઝાઈલ દુનિયામાં નૂર અને આખિરતમાં ખઝાનો હઝરત અબુ ઝર (રદિ.) બયાન કરે છે કે મેં એક વખત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કર્યુ કે હે અલ્લાહનાં રસૂલ ! મને કોઈ નસીહત ફરમાવો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ તકવાને મજબૂતીથી પકડો, કારણકે આ બઘા નેક આમાલની જડ છે (એટલે …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી