عن سيدنا الزبير رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: من يأت بني قريظة فيأتيني بخبرهم. فانطلقتُ، فلما رجعت، جمع لي رسول الله صلى الله عليه وسلم أبويه فقال: فداك أبي وأمي (صحيح البخاري، الرقم: ٣٧٢٠) હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ બયાન કરે છે કે એકવાર …
اور پڑھوતાઝિયત (દિલાસો આપવા) ની સુન્નતો અને આદાબ – ૧
મુસીબત-ઝદા લોકો સાથે તાઝિયત ઇસ્લામ એક સર્વગ્રાહી (જામે’) અને મુકમ્મલ જીવનશૈલી છે. તેમાં ઇન્સાન…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ સાથે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની કુર્બત (નજીકી)
عن سيدنا أبي موسى الأشعري رضي الله عنه أنه قال: قدمت أنا وأخي من اليمن (إلى المدينة المنورة)، فمكثنا…
બે-પર્દગીના ખતરનાક રિઝલ્ટ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહિએ એક વાર ઇરશાદ ફરમાવ્યું: “જી હા! આજ-કાલ બે-પર્દગી…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો
عن عمار بن ياسر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن الله وكل بقبري ملكا أعطاه الل…
સૂરહ-નાસની તફસીર
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ﴿١﴾ مَلِكِ النَّاسِ ﴿٢﴾ إِلَٰهِ النَّاسِ ﴿٣﴾ مِن شَرِّ الْوَسْوَ…
નવા લેખો
ફઝાઇલે-આમાલ – ૯
હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ કા કિસ્સા હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ જીન્કે પાક નામ પર આજ મુસલમાનોં કો ફખર હૈ ઔર જીન્કે જોશે-ઈમાનીસે આજ તેરહ સૌ (૧૩૦૦) બરસ બાદ તક કાફિરોંકે દિલમેં ખોફ હૈ, ઈસ્લામ લાને સે પેહલે મુસલમાનોં કા મુકાબલા ઔર તકલીફ પહોંચાને મેં ભી મુમતાઝ (મશહૂર) થે. …
اور پڑھوઅમલ અને મહેનત કરવા વગર કોઈ ચારો નથી
શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહએ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મારા વ્હાલાઓ! કંઈક કરી લો. مَنْ طَلَبَ الْعُلى سَهِرَ الَّیَالِيَ જે વ્યક્તિ કંઈક બનવા માંગે તો તેણે રાત્રે જાગવું પડે છે. ફરમાવ્યું: એક વ્યક્તિ હતો જે હઝરત રાયપુરી રહિમુલ્લાહની ખિદમતમાં કેટલાક દિવસ સુધી રહ્યા અને ઝિક્ર-ઓ-અઝકારમાં લાગેલા રહ્યા. એક દિવસ તેઓ …
اور پڑھوફઝાઇલે-સદકાત – ૮
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં તીસરી અલામત: તીસરી અલામત યહ હૈ કે ઐસે ઉલૂમમેં (ઉલૂમ=ઈલ્મ કી જમા,બહુવચન) મશ્ગૂલ હો જો આખિરતમેં કામ આનેવાલે હોં, નેક કામોંમેં રગ્બત પૈદા કરનેવાલે હોં. ઐસે ‘ઉલૂમસે એહતિરાઝ કરે (બચે), જિનકા આખિરતમેં કોઈ નફા નહીં હૈ યા નફા કમ હૈ. હમ લોગ અપની નાદાનીસે ઉનકો ભી …
اور پڑھوરસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પ્રિય
ذات مرة، قال سيدنا عثمان بن عفان رضي الله عنه عن سيدنا الزبير رضي الله عنه: أما والذي نفسي بيده إنه لخيرهم ما علمت (من الصحابة الأحياء)، وإن كان لأحبهم إلى رسول الله صلى الله عليه وسلم (صحيح البخاري، الرقم: ٣٧١٧) એક વખત હઝરત ઉસ્માન રદ઼િય અલ્લાહુ અન્હૂએ હઝરત ઝુબૈર …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી