તલાક નિકાહનો મકસદ આ છે કે મિયાં બિવી પાકીઝા જીવન પસાર કરે અને એક બીજાને અલ્લાહ તઆલાનાં અધિકારો અને પરસ્પરનાં (એકબીજાનાં) અધિકારો પૂરા કરવામાં મદદ કરે. જે નિકાહમાં મિયાં બિવી ઉલફત તથા મોહબ્બતની સાથે રહે અને એક બીજાનાં મિજાઝ અને લાગણીઓને સમજીને જીવન બસર કરે, તો તે નિકાહ આનંદ તથા …
વધારે વાંચો »હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوف…
ખૈરો-ભલાઈ તલબ કરના
ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પ…
અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી
હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ …
હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي ش…
નવા લેખો
પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૮)
بسم الله الرحمن الرحيم ઔલાદની કેળવણીમાં નેક સંગાતની ભૂમિકા ઔલાદની સારી કેળવણીનાં માટે વાલિદૈન પર જરૂરી છે કે તે આ વાતનો પ્રબંધ કરે કે તેમની ઔલાદ નેક લોકોની સંગાત અને સારા માહૌલમાં રહે, કારણકે નેક સંગાત અને સારા માહોલનો અસર જ્યારે તેમનાં દિલોં પર પડશે, તો તે તેમનાં મિજાઝને ઈસ્લામી …
વધારે વાંચો »રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સખત વઈદ
મુસલમાનો નાં માટે હઝરત સઅદ (રદિ.) નો સંદેશો ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા. અવાજો પણ લગાવી રહ્યા હતા કે શાયદ …
વધારે વાંચો »તબલીગની મેહનતનો ખૂલાસો
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “અમારી તબલીગનનો હાસિલ આ છે કે સામાન્ય દીનદાર મુસલમાન પોતાનાં ઉપર વાળાઓથી દીનને લેય અને પોતાનાં નીચે વાળોઓને આપે. પણ નીચે વાળાઓને પોતાનાં મોહસીન (ભલાઈ કરનાર, સહાયક) સમજે. કારણકે જેટલુ આપણે કલીમાને પહોંચાડિશું ફેલાવીશું તેનાંથી ખુદ આપણો કલિમો પણ કામિલ અને …
વધારે વાંચો »સહાબએ કિરામ (રદિ.) નું ઈમાન સફળતાનો સ્તર
અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં સહાબએ કિરામ (રદિ.) ની પ્રશંસા કરી છે અને તેમનાં ઈમાનને ઉમ્મતનાં માટે હિદાયત અને સફળતાનો સ્તર કરાર આપ્યો છે. અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ તો જો તે (લોકો) પણ આવી રીતે ઈમાન લાવે જેવી રીતે તમે ઈમાન લાવ્યા છો, તો તેઓ સીઘા રસ્તા પર આવી જશે. (સુરએ …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી