સવાલ– ઈમામ બનવા માટે (એટલે લોકોની ઈમામત કરવા માટે) માણસમાં કેવા ગુણો હોવા જોઈએ?
વધારે વાંચો »પુલ સિરાત પર મદદ
عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارح…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
નવા લેખો
તરાવીહની નમાઝ ચાર ચાર અથવા છ છ રકઆત કરીને પઢવુ
સવાલ– એક ઈમામ સાહબે રમઝાન મહીનામાં વીસ રકઆત તરાવીહની પઢાવી. તરાવીહનાં દરમિયાન ઈમામ સાહબ તશહ્હુદમાં બેસવા વગર ત્રીજી રકઅતનાં માટે ઊભા થઈને ચાર રકઆતની સાથે નમાઝને સંપૂર્ણ કરી લીઘી, તો શું તરાવીહની આ ચાર રકઆત દુરૂસ્ત થશે. જો તરાવીહની નમાઝ ચાર ચાર અથવા છ છ રકઆતની સાથે પઢવામાં આવે, તો …
વધારે વાંચો »કયામતની અલામતો – ૨
ઉમ્મતની સામે કયામતની અલામતોને બયાન કરવાનો મકસદ હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને કયામતની ઘણી બઘી નાની અને મોટી અલામતોથી આગાહ કર્યા છે. તેમાંથી ઘણી નાની અલામતો ભૂતકાળમાં જાહેર થઈ ચૂકી છે અને ઘણી બઘી નાની અલામતો વર્તમાન સમયમાં જાહેર થઈ રહી છે. અલ્લામા કુરતુબી (રહ.) ફરમાવ્યુ કે …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૧૦
ઈઝતિબાઅ અને રમલ ઉમરહનાં તવાફમાં મર્દ ઈઝતિબાઅ અને રમલ કરશે. ઈઝતિબાઅ આ છે કે તવાફ કરવા વાળો મર્દ એહરામની ચાદર ને જમણી બગલમાંથી કાઢીને ડાબા ખભા પર નાંખી લેશે અને જમણો ખભો ખુલ્લો છોડી દેશે. આખા તવાફમાં (એટલે સાત ચક્કરમાં) મર્દ ઈઝતિબાઅ કરશે. અને રમલ આ છે કે મર્દ ખભાને …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૯
ઉમરહનાં તવાફનો તરીકો જ્યારે તમે મસ્જીદે હરામ પહોંચો, તો મસ્જીદમાં દાખલ થવાની મસ્નૂન દુઆ પઢો પછી ઉમરહનાં માટે અગાળી વધો. બે રકઅત તહિય્યતુલ મસ્જીદ ન પઢો જેવી રીતે કે તમે બીજી મસ્જીદોમાં દાખલ થવા બાદ પઢો છો તેનાં બદલે સીઘા ઉમરહનાં તવાફનાં માટે જાવો, કારણકે મસ્જીદુલ હરામમાં મુહરિમ (એહરામ વાળો …
વધારે વાંચો »