મસ્જીદમાં જમાઅતની સાથે નમાઝ અદા કરવાની સુન્નતનો પ્રબંઘ મુહદ્દીષે જલીલ, ફકીહુલ અસર હઝરત મૌલાના ખલીલ અહમદ (રહ.) પોતાનાં જમાનાનાં ઘણાં મોટા વલી હતા. તેઓ તબલીગનો પાયો નાંખનાર હઝરત મૌલાના મોહમ્મદ ઈલ્યા કાંઘલવી (રહ.) અને મુહદ્દીષે જલીલ હઝરત મૌલાના શૈખુલ હદીષ મોહમ્મદ ઝકરિય્યા કાંઘલવી (રહ.) નાં શૈખ હતા (જેઓ મશહૂર કિતાબ …
વધારે વાંચો »પુલ સિરાત પર મદદ
عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارح…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
નવા લેખો
પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૫)
بسم الله الرحمن الرحيم ઈસ્લામમાં ખૈર ખ્વાહી (શુભેચ્છા) નું મહત્વ ઈસ્લામની બઘી તાલીમાત (શિક્ષાઓ) માંથી દરેક તાલીમ અત્યંત દિલને લુભાવનાર અને ખૂબસૂરતીને જાહેર કરે છે. વડીલોનું માન-સન્માન કરવુ, નાનાવો પર કરૂણતા અને મેહરબાની કરવુ અને માં-બાપ અને સગા-સંબંધીઓનાં અધિકારોને પૂરા કરવા અને તેનાં વગર ઈસ્લામની બીજી બઘી તાલીમાત (શિક્ષાઓ) ઈસ્લામની …
વધારે વાંચો »સહાબએ કિરામ (રદિ.) નાં માટે મોહબ્બત
હઝરત જાફરૂસસાઈગ(રહ.) બયાન કરે છે કે હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) નાં પડોસમાં એક માણસ રેહતો હતો. જે ઘણાં બઘા ગુનાહોં અને બુરાઈઓમાં ભળેલા હતા. એક દિવસે તે માણસ હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.)ની મજલિસ(સભા)માં હાજર થયો અને સલામ કર્યુ. હઝરત ઇમામ અહમદ બિન હમબલ(રહ.) એમનાં સલામનો જવાબ આપ્યો, પણ …
વધારે વાંચો »ઈખ્લાસની સાથે મુજાહદો કરવુ
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “જો કોઈ માણસ પોતાને તબલીગનો અહલ નથી સમજતો તો તેણે કદાપી બેસી રેહવુ ન જોઈએ, બલકે તેણે તો કામમાં લાગવા અને બીજાને ઉઠાવવાની અને વધારે કોશિશ કરવુ જોઈએ, અમુક વખતે એવુ થાય છે કે કોઈ મોટી ખૈર અમુક નાઅહલોનાં સિલસિલાથી કોઈ …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૧૧
નેક આમાલનાં ઝરીએ નફલ હજ્જનાં ષવાબનો હુસૂલ જો કોઈ માણસની પાસે હજ્જ કરવા માટે માલી ગુંજાશ ન હોય, તો તેનો આ મતલબ નથી કે એવા માણસનાં માટે દીની તરક્કી અને અલ્લાહ તઆલાની મોહબ્બતનાં હુસૂલનો બીજો કોઈ તરીકો નથી, બલકે અમુક નેક આમાલ એવા છે કે જો ઈન્સાન તેને પુરા કરી …
વધારે વાંચો »