ઉમરહ અને હજ્જ અદા કરવાનો તરીકો સામાન્ય તૌર પર લોકો તમત્તુઅ હજ્જ અદા કરે છે (એટલે હજ્જનાં મહિનાવોમાં ઉમરહ અદા કરે છે પછી એહરામ ખોલી દે છે અને જ્યારે હજ્જનાં દિવસો આવે છે તો બીજો એહરામ બાંઘીને હજ્જ અદા કરે છે) એટલા માટે નીચે તમત્તુઅ હજ્જ અદા કરવાનો તરીકો વિગતવાર …
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૬
હજ્જનાં ત્રણ પ્રકારો હજ્જનાં ત્રણ પ્રકારો છેઃ (૧) ઈફરાદ હજ્જ (૨) તમત્તુઅ હજ્જ (૩) કિરાન હજ્જ ઈફરાદ હજ્જ ઈફરાદ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનો એહરામ બાંધીને માત્ર હજ્જ કરે અને હજ્જનાં મહીનાવોમાં હજ્જથી પેહલા ઉમરહ ન કરે. [૧] તમત્તુઅ હજ્જ તમત્તુઅ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનાં મહીનામાં ઉમરહ …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૫
મક્કા મુકર્રમહનાં સુનનો આદાબ (૧) મક્કા મુકર્રમહમાં રોકાવાનાં દરમિયાન દરેક સમયે આ મુબારક જગ્યાની અઝમત (મહાનતા) અને હુરમતનો ખ્યાલ રાખો અને આ વાત ઘ્યાનમાં રાખો કે બઘા અંબિયા (અલૈ.), સહાબએ કિરામ (રદિ.), તાબિઈને ઈઝામ અને અવલિયાએ કિરામ (રહ.) વધારે પ્રમાણમાં આ મુબારક જગ્યા (મક્કા મુકર્રમહ) તશરીફ લાવતા હતા. (૨) હરમમાં …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૪
હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાઓનાં માટે હિદયતો (૧) જ્યારે અલ્લાહ તઆલા કોઈ સઆદતમંદ માણસને હજ્જ અદા કરવાનો મોકો નસીબ ફરમાવે, તો તેણે આ મહાન જવાબદારીને અદા કરવામાં તાખીર (મોડુ) ન કરવુ જોઈએ. કોઈ પણ સૂરતમાં વગર જરૂરતે તેને મુલતવી ન કરવુ જોઈએ. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૩
હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા પર વઈદ જેવી રીતે હજ્જનો ફરીઝો અદા કરવા વાળાઓ માટે બેપનાહ અજરો ષવાબનો વાયદો છે, એવીજ રીતે ઈસ્તિતાઅત (તાકત) નાં બાવજૂદ હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા વાળાઓનાં માટે ઘણી સખત વઈદો વારિદ થઈ છે. નીચે અમુક વઈદો નકલ કરવામાં આવે છે જે કુર્આન અને અહાદીષમાં તે લોકોનાં …
વધારે વાંચો »