જુમ્આનાં દિવસે અસરની નમાઝ પછી પોતાની જગ્યાએથી ઉઠવા પેહલા એંસી વખત (નીચે લખેલુ દુરૂદ) પઢે છે તેનાં એંસી વર્ષનાં ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને તેનાં માટે એંસી વર્ષની ઈબાદતોનો ષવાબ લખવામાં આવે છેઃ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلٰى آلِهِ وَسَلِّمْ تَسْلِيْمًا...
اور پڑھو
2 days ago
દુરૂદ ન પઢવુ કયામતના દિવસે અફસોસનું કારણ
હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં શિબ્લી હાજર થયા, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ…
4 days ago
મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૪)
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અઝીમ કુરબાનીઓ અલ્લાહ તઆલાએ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પર અલગ-અલગ આઝમાઈશ અ…
4 days ago
મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૩)
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો: અક્કલમંદીનો રસ્તો કુરાન-મજીદમાં અલ્લાહ તઆલાએ સાફ રીતે એલાન ફરમાવ્…
4 days ago
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની દુઆ
તબૂક દરમિયાન રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે ખ…
7 days ago
કિયામતની નિશાનીઓ – આઠમી કિસ્ત
દજ્જાલના આવવા પહેલાં ઉમ્મતનું નીચે જવું હદીસ-શરીફમાં આવ્યું છે કે કિયામત પહેલાં લોકોની જીંદગીનો સૌથી…
નવા લેખો
હજના પાંચ દિવસ: ૧૦ ઝુલ-હિજ્જા (ઈદનો દિવસ)
ફઝાઇલે-આમાલ – ૩૬
હુજૂર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કા સડકહ કી ખજૂર કી ખૌફ સે તમામ રાત જાગના એક મર્તબા નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તમામ રાત જાગતે રહે ઔર કરવતેં બદલતે રહે. અઝવાજ-એ-મુતહ્હરાત મેં સે કિસી ને અરઝ કિયા : યા રસૂલલ્લાહ! આજ નીંદ નહીં આતી? ઈરશાદ ફરમાયા કે એક ખજૂર પરી હુઇ થી …
اور پڑھوબાગે-મોહબ્બત (ભાગ-૮૦)
ઇસ્લામની કરન્સી આ દુનિયાના જીવનમાં માણસની એક મૈન ફિકર ‘માલ’ (રૂપિયા,પૈસા વગેરે) મેળવવાની છે. તેનું કારણ એ છે કે માણસ માલને આ દુનિયાની કરન્સી સમજે છે અને તે એ પણ જાણે છે કે તે આ માલ દ્વારા કેટલાય ફાયદાઓ હાસિલ કરી શકે છે. ઇન્સાન વિચારે છે કે જો તેની પાસે …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી