નવા લેખો

પ્રેમનો બગીચો (પ્રકરણ- ૨૯)‎

بسم الله الرحمن الرحيم વાલિદૈન પોતાની ઔલાદનાં માટે અમલી નમૂના બને અલ્લાહ તઆલાની બઘી મખલુકમાં સૌથી અફઝલ અને ઉચ્ચતર નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. અલ્લાહ તઆલાએ આપને પોતાનાં અંતિમ રસૂલ પસંદ કર્યા અને આપને સૌથી વધારે મહાન દીન અતા ફરમાવ્યો. દીને ઈસ્લામ જે ઈન્સાનનાં માટે જીવન જીવવાનો ઝાબતો છે. …

વધારે વાંચો »

કુફર બઘા ખરાબ શિષ્ટાચાર (વ્યવ્હાર) ની જડ છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “કુફર જડ છે બઘા ખરાબ શિષ્ટાચાર (વ્યવ્હાર)ની અને ઈસ્લામ જડ છે બઘા સારા શિષ્ટાચાર (વ્યવ્હાર) ની. એટલા માટે કુફરનાં હોવાથી એક મત થવુ અત્યંત અજીબ છે અને ઈસ્લામનાં હોવાથી એક મત ન થવુ (અસહમત થવુ) આશ્ચર્ય જનક છે. આ બન્નેવનું …

વધારે વાંચો »

કુર્આને કરીમમાં સહાબએ કિરામ (રદિ.) ની તારીફ તથા પ્રશંસા

રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ખબરગીરી માટે એક અંસારી મહિલાની બેચેની ઉહદની લડાઈમાં મુસલમાનોને ઘણી તકલીફ પણ પહોંચી અને શહીદ પણ ઘણાં થયા. મદીના તય્યીબા મા આ ડરામણી ખબર પહોંચી તો મહીલાઓ પરેશાન થઈ હાલની સ્થીતી જાણવા માટે ઘરથી બહાર નીકળી પડી. એક અંસારી મહીલાએ ભીડને આવતા જોઈ તો બેચેનીથી પુછ્યુ કે …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૩

તલાકની સુન્નતોં અને આદાબ (૧) શૌહર ઉતાવળ અથવા ગુસ્સો (ક્રોધ)ની હાલતમાં પોતાની બીવીને તલાક ન આપે. બલકે તલાક આપવાથી પેહલા તેને જોઈએ કે તે ગંભીરતાથી આ મામલા પર સારી રીતે સોચ વિચાર કરે. સારી રીત સોચ વિચાર કરવા બાદ જો તેને મહસૂસ થાય કે તે બન્નેવનાં દરમિયાન નિર્વાહ અથવા ગુજારા …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૨

વૈવાહિક વિવાદને ખતમ કરવુ જ્યારે મિયાં બિવીનાં દરમિયાન તલાકનાં દ્વારા ફુરકત (જુદાઈ) થાય છે, તો તે સમયે માત્ર બે માણસો જુદા નથી થતા, બલકે બે પરિવારોમાં જુદાઈ થાય છે. તેનાં વગર જો મિયાં બિવીનાં બાળકો હોય, તો મિયાં બિવીની જુદાઈનાં કારણેથી બાળકો માં-બાપનાં દરમિયાન વહેંચાઈ જાય છે અને તેનું નકારાત્મક …

વધારે વાંચો »