હઝરત અમ્માર રદિય અલ્લાહુ અન્હુ ઓર ઉન્કે વાલિદૈન કા ઝીક્ર હઝરત અમ્માર રદિય અલ્લાહુ અન્હુ ઔર ઉન્કે માં બાપ કો ભી સખ્તસે સખ્ત તકલીફેં પહોંચાઈ ગઈ. મક્કાકે સખ્ત ગરમ ઔર રેતીલી ઝમીનમેં ઉનકો અઝાબ દિયા જાતા. ઔર હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા ઉસ તરફ ગુઝર હોતા તો સબર કી …
اور پڑھوહજરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) નો વિશેષ દુરૂદ
عن عبد الله بن مسعود رضي الله عنه قال: إذا صليتم على رسول الله صلى الله عليه وسلم فأحسنوا الصلاة ع…
બેદરકારીના સ્થળોએ દુરુદ શરીફ પઢવુ
“હે મારા ભત્રીજા ! મારી કિતાબ “અશ શિફા બિતઅરીફી હુકૂકિલ મુસ્તફા”ને મજબૂતીથી પકડી લો અને તેને અલ્લાહ …
અઝાન પછી બીજી દુઆ
હે અલ્લાહ ! મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કો “વસીલા” (આખી ઉમ્મતનાં માટે સિફારિશનો હક) અર્પણ ફરમા…
દુરૂદ શરીફ પઢવાની બરકતથી એંસી વર્ષનાં ગુનાહોની માફી અને પુલ સિરાત પર રોશની
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારા …
જુમ્આનાં દિવસે અસરની નમાઝ બાદ એંસી વખત દુરૂદ શરીફ પઢવાથી એંસી વર્ષનાં ગુનાહોની બખ્શીશ
દૂરીની હાલતમાં પોતાની રૂહને ખિદમતે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)માં મોકલ્યા કરતો હતો, તે મારી નાઈબ …
નવા લેખો
હઝરત ઝુબૈર રદિય અલ્લાહુ અન્હુ માટે જન્નત ની ખુશખબરી
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ: زبير في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) ઝુબૈર જન્નતમાં હશે. (એટલે કે, તેઓ તે લોકોમાં થી છે જેમને આ દુનિયામાં જ જન્નત ની ખુશખબરી આપવામાં આવી.) ઉહુદની જંગ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની હાકલના જવાબમાં લબૈક …
اور پڑھوફઝાઇલે-સદકાત – ૬
ઉલમાએ-આખિરત કી બારહ નિશાનિયાં ઈમામ ગઝાલી રહિમહુલ્લાહ ફરમાતે હૈં કે જો આલિમ દુનિયાદાર હો વો અહવાલ (હાલત,પરિસ્થિતિ,મામલે) કે એ’તબારસે જાહિલસે ઝિયાદા કમીના હૈ ઔર અઝાબકે એ’તબારસે ઝિયાદા સખ્તીમેં મુબ્તલા હોગા ઔર કામિયાબ ઔર અલ્લાહ તઆલાકે યહાં મુકર્રબ ઉલમા-એ-આખિરત હૈં જિનકી ચન્દ અલામતેં હૈં. પહેલી અલામત: અપને ઈલ્મસે દુનિયા ન કમાતા …
اور پڑھوફઝાઇલે-સદકાત – ૫
અપને આમાલ કો હકીર સમજના સદકા દેને કે બારેમેં એક અદબ યહ હૈ કે અપને સદકેકો હકીર સમઝે. ઉસકો બડી ચીઝ સમજનેસે ‘ઉજ્બ (ખુદ પસંદી) પૈદા હોનેકા અન્દેશા હૈ, જો બડી હલાકતકી ચીઝ હૈ ઔર નેક-આમાલકો બરબાદ કરનેવાલી હૈ. હક તઆલા શાનુહૂને ભી કુરઆન-પાકમેં ત’અન (طعن) કે તૌર પર ઇસકો …
اور پڑھوજન્નતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના પડોશી
હઝરત ‘અલી ર’દિયલ્લાહુ અન્હુએ હઝરત તલ્હા અને ઝુબૈર ર’દિયલ્લાહુ અન્હુમા વિશે ફરમાવ્યુ: سمعت أذني مِن فِيْ رسول الله صلى الله عليه وسلم وهو يقول: طلحة والزبير جاراي في الجنة. (جامع الترمذي، الرقم: ٣٧٤١) મારા કાને ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના મુબારક મુખેથી આ ઇર્શાદ સાંભળ્યો: તલ્હા અને ઝુબૈર જન્નતમાં મારા …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી