મક્કા મુકર્રમહનાં સુનનો આદાબ (૧) મક્કા મુકર્રમહમાં રોકાવાનાં દરમિયાન દરેક સમયે આ મુબારક જગ્યાની અઝમત (મહાનતા) અને હુરમતનો ખ્યાલ રાખો અને આ વાત ઘ્યાનમાં રાખો કે બઘા અંબિયા (અલૈ.), સહાબએ કિરામ (રદિ.), તાબિઈને ઈઝામ અને અવલિયાએ કિરામ (રહ.) વધારે પ્રમાણમાં આ મુબારક જગ્યા (મક્કા મુકર્રમહ) તશરીફ લાવતા હતા. (૨) હરમમાં …
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુનુ તેમના લીધેલા ‘અહદને પુરુ કરવુ
રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: طلحة ممن قضى نحبه (أي ممن وفوا بعهدهم من الث…
સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું
عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ…
હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ
عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنهُمَا أَنَّهُ كَانَ إذَا صَلَّى عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَ…
ખુશખબરી દુરૂદ-શરીફ પઢવા વાળા માટે
عن عبد الرحمن بن عوف رضي الله عنه قال خرج رسول الله صلى الله عليه وسلم فاتبعته حتى دخل نخلا فسجد فأط…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખુશ હોવાનું કારણ
عن أبي طلحة الأنصاري رضي الله عنه قال أصبح رسول الله صلى الله عليه وسلم يوما طيب النفس يرى في وجهه ا…
નવા લેખો
હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૪
હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાઓનાં માટે હિદયતો (૧) જ્યારે અલ્લાહ તઆલા કોઈ સઆદતમંદ માણસને હજ્જ અદા કરવાનો મોકો નસીબ ફરમાવે, તો તેણે આ મહાન જવાબદારીને અદા કરવામાં તાખીર (મોડુ) ન કરવુ જોઈએ. કોઈ પણ સૂરતમાં વગર જરૂરતે તેને મુલતવી ન કરવુ જોઈએ. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૩
હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા પર વઈદ જેવી રીતે હજ્જનો ફરીઝો અદા કરવા વાળાઓ માટે બેપનાહ અજરો ષવાબનો વાયદો છે, એવીજ રીતે ઈસ્તિતાઅત (તાકત) નાં બાવજૂદ હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા વાળાઓનાં માટે ઘણી સખત વઈદો વારિદ થઈ છે. નીચે અમુક વઈદો નકલ કરવામાં આવે છે જે કુર્આન અને અહાદીષમાં તે લોકોનાં …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતોં અને આદાબ – ૨
હજ્જ અને ઉમરહનાં ફઝાઈલ અહાદીષે મુબારકામાં સહીહ તરીકાથી હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાનાં માટે ઘણી બઘી ફઝીલતો વારિદ થઈ છે અને તેનાં માટે ઘણાં બઘા વાયદાવો કરવામાં આવ્યા છે. નીચે અમુક ફઝીલતો બયાન કરવામાં આવી છે, જે અહાદીષે મુબારકામાં વારિદ થઈ છેઃ (૧) હાજી એ હાલમાં પાછો આવશે કે …
વધારે વાંચો »તરાવીહની નમાઝની જગ્યાએ કઝા નમાઝો પઢવુ
સવાલ- જો કોઈનાં શિરે ઘણી કઝા નમાઝો છે, શું તે રમઝાનનાં મહીનામાં તરાવીહની નમાઝનાં બદલે કઝા નમાઝો પઢી શકે છે?
વધારે વાંચો »