અલ્લાહ તઆલા નુ મુબારક ફરમાન છે: أَعَدَّ اللَّهُ لَهُم جَنّٰتٍ تَجرى مِن تَحتِهَا الأَنهٰرُ خٰلِدينَ فيها ذٰلِكَ الفَوزُ العَظيمُ (سورة التوبة: ۸۹) અલ્લાહ તઆલા એ એમના માટે એવા બગીચાઓ તૈયાર કરી મુકેલા છે જેના નીચે નહેરો વહે છે, જેની અંદર એવણ હમેંશા(કાયમ માટે) રહેશે. આ મોટી કામયાબી (જીત) છે. હઝરત …
વધારે વાંચો »પુલ સિરાત પર મદદ
عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارح…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
નવા લેખો
દીન ના બધા કામો માટે દુઆ કરવી
શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ તમે તમારા સમયની કદર કરો, (એઅતેકાફ ની હાલત માં) જરા પણ વાતો ન કરો, આપણા બધાની નિયત (ઇરાદો) આ હોય કે દુનિયાની અંદર જેટલા પણ દીન ના શોઅબા (શેત્રો) ચાલી રહ્યા છે અલ્લાહ તઆલા બધાને પ્રગતિથી માલામાલ કરે. …
વધારે વાંચો »સહાબએ કિરામની મહા કુર્બાનિયોના વિષે કુર્આને કરીમની ગવાહી
અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું મુબારક ફરમાન છેઃ لَٰكِنِ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ جَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ وَأُولَٰئِكَ لَهُمُ الْخَيْرَاتُ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (سورة التوبة: 88) પરંતુ રસૂલ અને તે લોકો જે તેઓની સાથે ઈમાન લાવ્યા, તેઓએ પોતાન માલ અને પોતાની જાનથી જીહાદ કર્યો અને તેઓનાં માટે જ (બધી) ખૂબિયાં …
વધારે વાંચો »સહાબએ કિરામ (રદિ.) ની તાઝીમનો હુકમ
હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છેઃ “મારા સહાબાની ઈઝ્ઝત કરો, કારણકે તેઓ તમારામાં સૌથી બેહતર છે પછી તે (તમારામાં સૌથી બેહતર છે) જેઓ ત્યાર બાદ આવ્યા (તાબિઈન) પછી તે જેઓ તેમનાં પછી આવ્યા (તબ્એ તાબિઈન).” (મુસ્નદે અબ્દુર્રઝ્ઝાક, રકમ નઃ ૨૧૬૩૪) હઝરત બિલાલ(રદિ.) નો અંતિમ સમય હઝરત …
વધારે વાંચો »મુસ્લિમના જીવનનો અસલ હેતુ
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “સમય એક ચાલતી ટ્રેન છે, કલાક, મિનટ અને લમહા (ક્ષણો) જેવા કે તેનાં ડબ્બાવો છે અને આપણા કામકાજો તેમાં બેસવા વાળી સવારીયો છે. હવે આપણી દુનયવી અને ભૌતિક અપમાનિત કામકાજો એ આપણાં જીવનની ટ્રેનનાં તે ડબ્બાવો પર એવો કબજો કરી લીઘો …
વધારે વાંચો »