દીનકી ખાતિર સખ્તિયોંકા બરદાશ્ત કરના ઓર તકાલીફ વ મશ્કક્તકા ઝીલના હુઝુરે અકદસ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ ઓર સહાબાએ કિરામ રદી અલ્લાહુ અન્હુમને દીનકે ફેલાને મેં જીસ કદર તકલીફેં ઓર મશ્કશ્કતેં બરદાશ્ત કી હૈ ઉનકા બરદાશ્ત કરના તો દર કિનાર ઉસકા ઈરાદા કરના ભી હમ જૈસે નાલાયકોસે દુશ્વાર હૈ. તારીખકી કિતાબે …
اور پڑھوએવી મજ્લિસનો અંજામ જેમા ન અલ્લાહ નો ઝિક્ર કરવામાં આવે અને ન દુરૂદ પઢવામાં આવે
એવી મજલિસ જેમાં અલ્લાહ તઆલાનો ઝિકર કરવામાં નહી આવ્યો અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુર…
હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુની ફઝીલત વિશે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુની જુબાની
كان سيدنا عمر رضي الله عنه يقول: أبو بكر سيدنا، وأعتق سيدنا يعني بلالا (صحيح البخاري، الرقم: 3754) …
દુરૂદ-શરીફ લખવા વાળા માટે ફરિશ્તાઓ મગ઼્ફિરત તલબ કરે છે
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة …
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખજાનચી
كان رسول الله صلى الله عليه وسلم إذا تلقى مالا للمسلمين، أودعه عند سيدنا بلال رضي الله عنه (معينا له…
દુરૂદ ન પઢવુ બે-વફાઈ અને ના-શુક્રીમાંથી છે
હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા …
નવા લેખો
પ્રસ્તાવના
અલ્લાહ તઆલાએ ઇન્સાન ને અસંખ્ય નેમતો થી નવાજ્યો છે અને અલ્લાહ તઆલાની દરેક નેમત બહુ મોટી છે, પરંતુ દીનની નેમત સૌથી મોટી અને અદ્ભુત નેમત છે; કારણ કે દીન વતે જ ઇન્સાન ને આખિરતમાં નજાત મળશે, તેને જહન્નમના હમેશા હમેશ વાળા અઝાબ માંથી છૂટકારો મળશે અને તેને જન્નતમાં એડમિશન નસીબ …
اور پڑھوકોહે હિરા નું ખુશીથી ડોલવું
ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء ومعه أبو بكر وعمر وعثمان وعلي وطلحة، والزبير وسعد بن أبي وقاص رضي الله عنهم فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اسكن حراء فما عليك إلا نبي أو صديق أو شهيد (من صحيح مسلم، الرقم: …
اور پڑھوહસરત સા’દ રદિ અલ્લાહુ અન્હુ થી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નું રાજી હોવું
حدّد سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وكان منهم سيدنا سعد رضي الله عنه. قال سيدنا عمر رضي الله عنه عنهم: ما أجد أحدا أحق بهذا الأمر من هؤلاء النفر الذين توفي رسول الله صلى الله عليه …
اور پڑھوજોવા જેવી વસ્તુ દિલ છે
હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: લોકો આ’માલને જુએ છે; પરંતુ જોવાની વસ્તુ છે દિલ કે તેના દિલમાં અલ્લાહ અને રસુલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) ની મોહબ્બત અને ‘અઝમત (આદર,સમ્માન) કેટલો છે. ગામડિયા છે, ગંવાર લોકો છે; પરંતુ તેઓના દિલોમાં અલ્લાહ અને રસૂલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી