નવા લેખો

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત રાયપુરી (રહ઼મતુલ્લાહિ ‘અલૈહિ) કહેતા રહેતા હતા કે મને જેટલો મદ્રસાની સરપરસ્તીથી (ટ્રસ્ટી બનવાથી, મુહતમિમ બનવાથી) ડર લાગે છે એટલો કોઈ ચીજથી નથી લાગતો. જો કોઈ માણસ કોઈને ત્યાં નોકર હોય, બેદરકારી કરે, ખિયાનત કરે, જો …

વધારે વાંચો »

ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો વગેરે વાંચવું

સવાલ – શું કઝાએ-હાજત વખતે ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો, મેગેઝિન વગેરે વાંચવું અથવા ફોન અને ઈન્ટરનેટ વગેરે વાપરવુ દુરૂસ્ત (સહીહ) છે? જવાબ – ટોયલેટ-બાથરૂમ કઝાએ-હાજત (શૌચકર્મ) માટે છે, તેમાં ફોન વગેરેનો ઉપયોગ અથવા પેપર વગેરે વાંચવુ મુનાસિબ નથી. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. إن هذه الحشوش محتضرة (سنن أبي داود، الرقم: …

વધારે વાંચો »

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન

كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله بالإفتاء على عهد رسول اللَّه صلى اللَّه عليه وسلّم (من الإصابة ٤/٢٩١) હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ તે સહાબા-એ-કિરામ રદિઅલ્લાહુ અન્હુમાંથી હતા જેમને અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું શર્ફ …

વધારે વાંચો »