નવા લેખો

જુમ્આનાં દિવસે અસરની નમાઝ બાદ એંસી વખત દુરૂદ શરીફ પઢવાથી એંસી વર્ષનાં ગુનાહોની બખ્શીશ

દૂરીની હાલતમાં પોતાની રૂહને ખિદમતે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)માં મોકલ્યા કરતો હતો, તે મારી નાઈબ બનીને આસ્તાનાં મુબારકને ચૂમતી હતી, હવે શારીરિક રીતે હાજરીની વારી આવી છે પોતાનો હાથ મુબારક અર્પણ કરજો, જેથી કરીને કે મારાં હોંઠ તેને ચૂમે..

اور پڑھو

જુમ્આનાં દિવસે દુરૂદ શરીફ પઢવાનાં કારણે એંસી વર્ષનાં ગુનાહોની માફી અને એંસી વર્ષની ઈબાદતોનોં ષવાબ

જુમ્આનાં દિવસે અસરની નમાઝ પછી પોતાની જગ્યાએથી ઉઠવા પેહલા એંસી વખત (નીચે લખેલુ દુરૂદ) પઢે છે તેનાં એંસી વર્ષનાં ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને તેનાં માટે એંસી વર્ષની ઈબાદતોનો ષવાબ લખવામાં આવે છેઃ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلٰى آلِهِ وَسَلِّمْ تَسْلِيْمًا...

اور پڑھو

ફઝાઇલે-આમાલ – ૩૬

હુજૂર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કા સડકહ કી ખજૂર કી ખૌફ સે તમામ રાત જાગના એક મર્તબા નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તમામ રાત જાગતે રહે ઔર કરવતેં બદલતે રહે. અઝવાજ-એ-મુતહ્હરાત મેં સે કિસી ને અરઝ કિયા : યા રસૂલલ્લાહ! આજ નીંદ નહીં આતી? ઈરશાદ ફરમાયા કે એક ખજૂર પરી હુઇ થી …

اور پڑھو

બાગે-મોહબ્બત (ભાગ-૮૦)

ઇસ્લામની કરન્સી આ દુનિયાના જીવનમાં માણસની એક મૈન ફિકર ‘માલ’ (રૂપિયા,પૈસા વગેરે) મેળવવાની છે. તેનું કારણ એ છે કે માણસ માલને આ દુનિયાની કરન્સી સમજે છે અને તે એ પણ જાણે છે કે તે આ માલ દ્વારા કેટલાય ફાયદાઓ હાસિલ કરી શકે છે. ઇન્સાન વિચારે છે કે જો તેની પાસે …

اور پڑھو