قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ﴿١﴾ مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣﴾ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ﴿٤﴾ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ﴿٥﴾ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે …
اور پڑھوદુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતો પૂરી થાય છે
“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ …
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની જિંદગીની આખરી પળો
لما حضرت سيدنا أبا ذر رضي الله عنه الوفاة، بكت زوجته. فقال لها: ما يبكيك؟ فقالت: وما لي لا أبكي وأنت…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો
عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائ…
સૌથી બહતર દુરુદ
હઝરત કઅબ બિન ઉજરા રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે જ્યારે નીચે આપેલી આયતે-શરીફા નાઝિલ થઈઃ إِنَّ الله…
ઇયાદતની સુન્નતો અને આદાબ – ૪
બીમારની ઇયાદત વખતના સમયની દુઆઓ પેહલી દુઆઃ لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ “ગભરાવાની કોઈ વાત નથી…
નવા લેખો
હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મોહબ્બત
عن سيدنا أبي الدرداء رضي الله عنه أنه قال: كان رسول الله صلى الله عليه وسلم ليدني أبا ذر إذا حضر، ويفتقده إذا غاب (مسند الشاميين، الرقم: ١٤٦٤) હઝરત અબૂ-દર્દા રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ફરમાવ્યું: “જ્યારે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ હાજર થતા, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમને પોતાના નજીક બેસાડતા; અને …
اور پڑھوફઝાઇલે-સદકાત – ૩૦
અબ્દુલ-હમીદ બિન-સા’દ કી સખાવત એક મર્તબા મિસરમેં કહત પડા. અબ્દુલ-હમીદ બિન-સા’દ મિસરકે હાકિમ થે, કેહને લગે: મૈં શૈતાનકો બતાઉંગા કે મૈં ઉસકા દુશ્મન હૂં. (વો ઐસે વકતમેં બહોત એહતિયાતસે ખર્ચ કરનેકી તર્ગીબ દેતા હૈ,) મિસરમેં જિતને ફુકરા નાદાર થે, સબકા ખાના અપને ઝિમ્મે લે લિયા કે જબ તક અર્ઝાની (સસ્તાઈ) …
اور پڑھوઇત્તિબા-એ-સુન્નતની પાબંદી – ૧૧
હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હઝરત હકીમુલ-ઉમ્મત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હાલના જમાનાના એક બહુ મોટા આલિમે-દીન અને બુઝુર્ગ હતા. હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહ સન ૧૨૮૦ હિજરીમાં થાના ભવનમાં પેદા થયા અને ૧૬ રજબ ૧૩૬૨ હિજરી (મુતાબિક ૨૦ જુલાઈ ૧૯૪૩) ના રોજ ૮૩ વર્ષની ઉંમરે વફાત પામ્યા. …
اور پڑھوફજરની સુન્નતોની કઝા
સવાલ: જો મારી ફજરની નમાઝ કઝા થઈ જાય અને હું સોઈને ઉઠ્યા પછી તેને ઝુહર પહેલા (એટલે કે ઝવાલ પહેલા) પઢું, તો શું હું પહેલા ફજરની બે રકાત સુન્નત પઢું અને પછી ફર્ઝ, કે ફક્ત ફર્ઝ પઢું? જવાબ: જો કોઈ માણસ તે જ દિવસની ફજરની નમાઝની કઝા ઝવાલ (બપોર ઢળવા) …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી