અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં સહાબએ કિરામ (રદિ.) ની પ્રશંસા કરી છે અને તેમનાં ઈમાનને ઉમ્મતનાં માટે હિદાયત અને સફળતાનો સ્તર કરાર આપ્યો છે. અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ તો જો તે (લોકો) પણ આવી રીતે ઈમાન લાવે જેવી રીતે તમે ઈમાન લાવ્યા છો, તો તેઓ સીઘા રસ્તા પર આવી જશે. (સુરએ …
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુનુ તેમના લીધેલા ‘અહદને પુરુ કરવુ
રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: طلحة ممن قضى نحبه (أي ممن وفوا بعهدهم من الث…
સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું
عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ…
હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ
عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنهُمَا أَنَّهُ كَانَ إذَا صَلَّى عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَ…
ખુશખબરી દુરૂદ-શરીફ પઢવા વાળા માટે
عن عبد الرحمن بن عوف رضي الله عنه قال خرج رسول الله صلى الله عليه وسلم فاتبعته حتى دخل نخلا فسجد فأط…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખુશ હોવાનું કારણ
عن أبي طلحة الأنصاري رضي الله عنه قال أصبح رسول الله صلى الله عليه وسلم يوما طيب النفس يرى في وجهه ا…
નવા લેખો
નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૬
હુરમતે મુસાહરત (૧) જો કોઈ ઔરત કોઈ મરદને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે. જ્યારે હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે, તો તે મર્દનાં માટે તે ઔરતની માં અને ઔરતની દાદી (અને દાદીની માં ઊપર સુઘી) અને તે ઔરતની છોકરી અને …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૭)
بسم الله الرحمن الرحيم બાળકને અલ્લાહ તઆલાની ઓળખાણ કરાવવી બાળકની કેળવણી અત્યંત અહમ છે. બાળકની તરબિયતની મિષાલ મકાનની જેમ છે. જો મકાનની બુનિયાદ મજબૂત અને સખત હોય, તો મકાન પણ મજબૂત અને પરિપક્વ રહેશે અને દરેક રીતનાં હાલાત સહન કરશે. જો મકાનનો પાયો કમઝોર હોય, તો તે મકાન સામાન્ય ભૂકંપથી …
વધારે વાંચો »સુરતુલ કાફિરૂન ની તફસીર
તમે કહી દો કે હે કાફિરો (૧) ન હું તમારા માબૂદોની પરસતિશ કરતો છું (૨) અને ન તમે મારા માબૂદની પરસતિશ કરતા છો (૩) અને ન (ભવિષ્યમાં) તમારા માબૂદોની પરસતિશ કરિશ (૪)...
વધારે વાંચો »અલ્લાહ તઆલાની તરફથી સહાબએ કિરામ (રદિ.) નાં માટે પોતાની હંમેશાની સંમતિનું એલાન
અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ઈરશાદ ફરમાવ્યુઃ અલ્લાહ તઆલા તેઓથી (સહાબએ કિરામ (રદિ.) થી) રાઝી છે અને તેઓ (સહાબએ કિરામ (રદિ.)) એમનાંથી (અલ્લાહ તઆલાથી) રાઝી છે. (સુરએ તૌબા, ૧૦૦) હઝરત ઉષમાન (રદિ.) ની મુહબ્બત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે સુલહે હુદૈબિયહનાં સમય પર જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને …
વધારે વાંચો »