એકવાર રસૂલે-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ ની તારીફ કરતા ફર્માવ્યું: نعم الرجل أبو عبيدة بن الجراح (سنن الترمذي، الرقم: ٣٧٩٥) અબૂ-ઉબૈદહ બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુ ખૂબ સારા માણસ છે. હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુનું દુન્યવી માલસામાનથી છેટુ છેટુ રહેવુ જ્યારે હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ …
اور پڑھوમહોબ્બતનો બાગ (ભાગ: ૮૧)
હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો બુલંદ મરતબો અલ્લાહ ત’આલાના તમામ બંદાઓમાં નબીઓનો (પયગંબરોનો) ઇસ્લામ…
મુસીબતોના સમયે સબ્ર (ધીરજ) રાખવી
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: બધા સાથીઓ અને કારકુનોને સમજા…
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની શફાઅત
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …
એક આશિકે-રસૂલની છેલ્લી વાત: હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ
لما احتضر سيدنا بلال رضي الله عنه قال: غدا نلقي الأحبة، محمدا وحزبه فقالت له امرأته حزينة: واويلاه! …
હજરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) નો વિશેષ દુરૂદ
عن عبد الله بن مسعود رضي الله عنه قال: إذا صليتم على رسول الله صلى الله عليه وسلم فأحسنوا الصلاة ع…
નવા લેખો
ફઝાઇલે-આમાલ – ૨૨
ઝૈદ બિન હારિસા રદ઼િય અલ્લાહુ અન્હુ કા અપને બાપ કો ઇન્કાર કરના ઝૈદ બિન હારિસા રદ઼િય અલ્લાહુ અન્હુ ઝમાના-એ-જાહેલિય્યત મેં અપની વાલિદા કે હમરાહ નનિહાલ જા રહે થે. બનૂ-કૈસ ને કાફલે કો લૂટા, જીસમેં ઝૈદ રદ઼િય અલ્લાહુ અન્હુ ભી થે. ઉનકો મક્કા કે બઝારમેં લાકર બેચા. હકીમ બિન હિઝામ રદ઼િય …
اور پڑھوફઝાઇલે-આમાલ – ૨૧
હઝરત હંઝલા રદ઼િય અલ્લાહુ અન્હુ કો નિફાક કો ડર હઝરત હંઝલા રદ઼િય અલ્લાહુ અન્હુ કહતે હૈં કે એક મર્તબા હમ લોગ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી મજલિસ મેં થે. હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને વ’અઝ (બયાન,નસીહત) ફરમાયા જીસ સે કુલૂબ (દિલ) નરમ હો ગએ ઔર આંખોં સે આંસુ બહને લગે …
اور پڑھوહઝરત અબુ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ પર હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુનો ભરોસો
عيّن سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وقال حينئذ: ولو كان أبو عبيدة حيا لاستخلفته (على المسلمين) (تفسير ابن كثير ٨/٥٤) હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમના ઇન્તિકાલ પહેલા છ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમનું એક જૂથ બનાવ્યું …
اور پڑھوરોશનીના પેપરમાં દુરુદ શરીફ લખવો
عن علي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن لله ملائكة خلقوا من النور لا يهبطون إلا ليلة الجمعة ويوم الجمعة بأيديهم أقلام من ذهب ودويّ من فضّة وقراطيس من نور لا يكتبون إلا الصلاة على النبي صلى الله عليه وسلم أخرجه الديلمي وسنده ضعيف …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી