અંધેરેમેં હઝરત અનસ રદ઼િય અલ્લાહુ અન્હૂ કા કામ નઝર બિન અબ્દુલ્લાહ રદ઼િય અલ્લાહુ અન્હૂ કેહતે હૈં કે હઝરત અનસ રદ઼િય અલ્લાહુ અન્હૂ કી ઝિંદગીમેં એક મર્તબા દિનમેં અંધેરા છા ગયા. મૈં હઝરત અનસ રદ઼િય અલ્લાહુ અન્હૂ કી ખિદમતમેં હાઝિર હુવા ઔર અર્ઝ કિયા કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ કે ઝમાનેમેં …
اور پڑھوએવી મજ્લિસનો અંજામ જેમા ન અલ્લાહ નો ઝિક્ર કરવામાં આવે અને ન દુરૂદ પઢવામાં આવે
એવી મજલિસ જેમાં અલ્લાહ તઆલાનો ઝિકર કરવામાં નહી આવ્યો અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુર…
હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુની ફઝીલત વિશે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુની જુબાની
كان سيدنا عمر رضي الله عنه يقول: أبو بكر سيدنا، وأعتق سيدنا يعني بلالا (صحيح البخاري، الرقم: 3754) …
દુરૂદ-શરીફ લખવા વાળા માટે ફરિશ્તાઓ મગ઼્ફિરત તલબ કરે છે
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة …
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખજાનચી
كان رسول الله صلى الله عليه وسلم إذا تلقى مالا للمسلمين، أودعه عند سيدنا بلال رضي الله عنه (معينا له…
દુરૂદ ન પઢવુ બે-વફાઈ અને ના-શુક્રીમાંથી છે
હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા …
નવા લેખો
ફઝાઇલે-આમાલ – ૧૦
દુસરા બાબ: અલ્લાહ જલ્લ જલાલુહૂ વ ‘અમ્મ નવાલુહૂ કા ખૌફ ઔર ડર દીનકે સાથ ઇસ જાંફિશાનીકે (જાન છિડકનેકે) બાવુજૂદ, જીસકે કિસ્સે અભી ગુઝરે ઔર દીનકે લિએ અપની જાન-માલ, આબરૂ સબ કુછ ફના કર દેને કે બાદ જિસકા નમૂના અભી આપ દેખ ચુકે હૈં, અલ્લાહ જલ્લ શાનુહૂ કા ખૌફ ઔર ડર, …
اور پڑھوહઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની ખાસ દુઆ
عن سيدنا الزبير رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: من يأت بني قريظة فيأتيني بخبرهم. فانطلقتُ، فلما رجعت، جمع لي رسول الله صلى الله عليه وسلم أبويه فقال: فداك أبي وأمي (صحيح البخاري، الرقم: ٣٧٢٠) હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ બયાન કરે છે કે એકવાર …
اور پڑھوફઝાઇલે-આમાલ – ૯
હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ કા કિસ્સા હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ જીન્કે પાક નામ પર આજ મુસલમાનોં કો ફખર હૈ ઔર જીન્કે જોશે-ઈમાનીસે આજ તેરહ સૌ (૧૩૦૦) બરસ બાદ તક કાફિરોંકે દિલમેં ખોફ હૈ, ઈસ્લામ લાને સે પેહલે મુસલમાનોં કા મુકાબલા ઔર તકલીફ પહોંચાને મેં ભી મુમતાઝ (મશહૂર) થે. …
اور پڑھوઅમલ અને મહેનત કરવા વગર કોઈ ચારો નથી
શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહએ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મારા વ્હાલાઓ! કંઈક કરી લો. مَنْ طَلَبَ الْعُلى سَهِرَ الَّیَالِيَ જે વ્યક્તિ કંઈક બનવા માંગે તો તેણે રાત્રે જાગવું પડે છે. ફરમાવ્યું: એક વ્યક્તિ હતો જે હઝરત રાયપુરી રહિમુલ્લાહની ખિદમતમાં કેટલાક દિવસ સુધી રહ્યા અને ઝિક્ર-ઓ-અઝકારમાં લાગેલા રહ્યા. એક દિવસ તેઓ …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી