હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે તેમણે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને ફરમાવતા સાંભળ્યા: لو أن لي أربعين بنتا زوّجت عثمان واحدة بعد واحدة، حتى لا يبقى منهن واحدة (أي بعد وفاة واحدة، لزوّجته أخرى حتى لا تبقى واحدة منهن) (أسد الغابة ٣/٢١٦) જો મારી પાસે ચાલીસ પુત્રીઓ …
વધારે વાંચો »પુલ સિરાત પર મદદ
عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارح…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
નવા લેખો
તલાકની સુન્નતો અને આદાબ – ૬
ખુલા’ જો મિયાં બીવી વચ્ચે સમાધાન (સુલહ) શક્ય ન હોય અને શૌહર તલાક આપવાનો ઇનકાર કરે તો બીવી માટે જાઈઝ છે કે તે શૌહરને કંઈક માલ અથવા તેની મહર આપી દે અને તેના બદલે તલાક લઈ લે. જો શૌહરે હજુ સુધી મહર અદા નથી કરી, તો બીવી શૌહરને કહી શકે …
વધારે વાંચો »પોતાની બીવી સાથે હિજરત કરનાર પ્રથમ વ્યક્તિ
હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: إن عثمان لأول من هاجر إلى الله بأهله بعد لوط બેશક ઉસ્માન તે પેહલા વ્યક્તિ છે જેણે અલ્લાહના રસ્તા માં પોતાની બીવી સાથે હિજરત કરી. નબી ઈબ્રાહીમ અને નબી લૂત (અ.સ.) પછી. બીવી સાથે હિજરત કરનાર પ્રથમ મુસ્લિમ હઝરત અનસ રદી અલ્લાહુ અન્હુ …
વધારે વાંચો »નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના ખાસ સહાબી
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: لكل نبي رفيق في الجنة، ورفيقي فيها عثمان بن عفان (سنن ابن ماجه، الرقم: 109) જન્નત માં દરેક પયગમ્બરનો એક રફીક (સાથી) હશે અને મારો રફીક (જન્નતમાં) ઉસ્માન બિન અફ્ફાન હશે. જન્નતમાં કૂવો ખરીદવું જ્યારે સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમ હિજરત કરીને …
વધારે વાંચો »અલ્-ફારૂક – હક અને બાતિલ વચ્ચે ફર્ક કરવા વારો
سئلت سيدتنا عائشة رضي الله عنها: من سمّى عمرَ الفاروقَ؟ قالت: النبي صلى الله عليه وسلم (الطبقات الكبرى ٣/٢٠٥) એકવાર હઝરત આયશા રદી અલ્લાહુ અન્હાને પૂછવામાં આવ્યું: હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુને “અલ-ફારૂક”નું બિરુદ કોણે આપ્યું? તેમણે જવાબ આપ્યો: આ લકબ તેમને હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે આપ્યુ હતું. હઝરત …
વધારે વાંચો »