હઝરત મૌલાના અશરફ અલી થાનવીએ (અલ્લાહ એમના પર રહમ કરે) એક વખતે ઈર્શાદ ફરમાવ્યું: ઈન્સાન ના દિલ માં નાશુક્રી આ કારણે પૈદા થાય છે કે માણસ અલ્લાહની મૌજુદ અને પ્રાપ્ત થયેલ ને’મતો પર નજર ન કરે અને જે વસ્તુ તેની પાસે નથી, બસ તેને જોતો રહે. તેનાથી વિપરીત, જે વ્યક્તિ …
વધારે વાંચો »હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سن…
ફરિશ્તાઓની સતત દુઆ
عَن عَامِر بن رَبِيَعَة رَضِي اللهُ عَنهُ عَن النّبي صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ مَا مِن م…
દુરૂદ લખવાવાળા ફરિશ્તા
عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم المل…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: إن…
અઝાન પછી દુરૂદ-શરીફ પઢવુ
ع عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤ…
નવા લેખો
ઉમ્મતે મુહમ્મદયામાં સૌથી વધુ મજબુત ઈમાન ધરાવનાર વ્યકિત
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ: لو وضع إيمان أبي بكر على إيمان هذه الأمة (أي: لو وزن إيمانه بإيمانهم) لرجح بها (الكامل لابن عدي ٦/٤٥٧، المقاصد الحسنة، الرقم: ٩٠٨) જો અબુબકરના ઈમાનને સમગ્ર ઉમ્મતના ઈમાન સામે તોલવામાં આવે તો તેનો ઈમાન સમગ્ર ઉમ્મતના ઈમાન કરતાં ભારે હશે. હઝરત અબુ …
વધારે વાંચો »પ્રેમનો બગીચો
મુસલમાનોની દીની તરક્કી અને ઈસ્લાહની ફિકર – એક મહાન સુન્નત હઝરત અકદસ શાહ વલિયુલ્લાહ (અલ્લાહ એમના પર રહમ કરે) એક ઊંચા દરજાનાં મશહૂર આલિમે દીન અને જલીલુલ કદર મુહદ્દિષ હતા. આપ શહેર “દિલ્હી” માં રેહતા હતા. અલ્લાહ તઆલાએ આપને અને આપનાં પરિવારને દીનની ખિદમતનાં માટે કબુલ કરી લીધા હતા. આપનાં …
વધારે વાંચો »અલ-અતીક – જહન્નમ ની આગથી આઝાદ
كان سيدنا رسول الله صلى الله عليه وسلم جالسا مع أصحابه مرة، فنظر إلى سيدنا أبي بكر رضي الله عنه وقال: هذا عتيق الله من النار فيومئذ سمي سيدنا أبو بكر رضي الله عنه عتيقا (مسند البزار، الرقم: ٢٢١٣، مجمع الزوائد، الرقم: ١٤٢٨٩) એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ …
વધારે વાંચો »ઉમ્મતે મુહમ્મદિયા માં સૌથી શ્રેષ્ઠ માનવી
નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: إن أبا بكر خير ممن طلعت عليه الشمس أو غربت (رواه الطبراني كما في مجمع الزوائد، الرقم: ١٤٣١٤) નિ:સંદેહ અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ (મારી ઉમ્મત માં) સૌથી શ્રેષ્ઠ માનવી છે, જેમના પર સૂર્ય ઉગ્યો કે આથમ્યો. ઉમ્મતે મુહમ્મદિયા માં સૌથી શ્રેષ્ઠ માનવી હઝરત …
વધારે વાંચો »