(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...
વધારે વાંચો »તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
દસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وح…
નવા લેખો
દુઆની સુન્નતો અને આદાબ – ૩
જે લોકોની દુઆ કબૂલ થાય છે (૧) માં-બાપ, મુસાફિર અને મઝલૂમ (પીડિત) હઝરત અબુ હુરૈરા રદિઅલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: ત્રણ દુઆ એવી છે જે જરૂર કબૂલ કરવામાં આવશે: – બાપ (અથવા માં) ની દુઆ (તેમની ઔલાદનાં હકમાં), મુસાફિર ની દુઆ, અને …
વધારે વાંચો »ઝિક્ર કરવાનું અને સહી દીની તાલીમ હાસિલ કરવાનું મહત્વ
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહિમહુલ્લાહએ એકવાર ફરમાવ્યું: હું શરૂઆતમાં આ રીતે ઝિકર ની તાલીમ આપુ છું: દરેક નમાઝ પછી, “તસ્બીહે ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હા” અને ત્રીજો કલીમા “سبحان الله والحمد لله ولا إلٰه إلا الله والله أكبر ولا حول ولا قوة إلا بالله” અને સવાર-સાંજ સો સો વખત દુરુદ …
વધારે વાંચો »હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ થી મોહબ્બત કરવુ એ ઈમાનની નિશાની છે
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ’અલૈહિ વ સલ્લમે હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુને ફરમાવ્યું: لا يحبك إلا مؤمن، ولا يبغضك إلا منافق (أي حب سيدنا علي رضي الله عنه من علامات الإيمان، بشرط الإيمان بجميع أمور الدين الأخرى). (جامع الترمذي، الرقم: ٣٧٣٦) તમારા થી ફક્ત મોમિન જ મોહબ્બત કરશે અને તમારા થી ફક્ત મુનાફિક …
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૬
હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહીમહુલ્લાહ હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહિમહુલ્લાહ આપણા તે અકાબિરો અને બુઝુર્ગો માંથી હતા, જેમનો જમાનો આપણાથી વધારે દૂર નથી. તેમનો જન્મ 1325 હિજરીમાં થયો હતો અને તેઓ હઝરત શેખ-ઉલ-હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી રહીમહુલ્લાહના આગળ પડતા ખલીફા માંથી હતા. તેઓ ઘણા વર્ષો સુધી દારુલ-ઉલૂમ …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી