નવા લેખો

હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુની ખિલાફત તરફ ઈશારો

  રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમને સંબોધતા ફરમાવ્યું: إني لا أدري ما بقائي فيكم فاقتدوا باللذين من بعدي وأشار إلى أبي بكر وعمر (سنن الترمذی، الرقم: 3663)    મને ખબર નથી કે હું તમારી વચ્ચે કેટલો સમય રહીશ, તેથી તમે લોકો મારા પછી આ …

વધારે વાંચો »

નમાઝ માં ઇમામત માટે સૌથી વધુ હકદાર

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને ફરમાયા: لا ينبغي لقوم فيهم أبو بكر أن يؤمهم غيره (سنن الترمذي، الرقم: ٣٦٧٣) જે જમાઅતમાં અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ હાજર હોય, ત્યાં અબુ બકર સિવાય અન્ય કોઈ બીજા માટે મુનાસિબ નથી કે નમાઝમાં લોકોની ઈમામત કરે. હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુ …

વધારે વાંચો »

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી ની નજીક સૌથી વધારે મહબૂબ

سئل سيدنا رسول الله صلى الله عليه وسلم مرة فقيل: يا رسول الله، أي الناس أحب إليك؟ قال: عائشة، قيل: من الرجال؟ قال: أبوها (سنن ابن ماجة، الرقم: ١٠١) એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસુલ! લોકોમાં તમને સૌથી વધારે કોના થી મોહબ્બત …

વધારે વાંચો »

હઝરત જીબ્રીલ અલયહી અલ-સલામ તરફથી “અસ્-સિદ્દીક” નું બિરુદ ‎

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મૈરાજની રાત્રે હઝરત જીબ્રીલ અલયહી અસ્-સલામ ને ફરમાવ્યું: إن قومي لا يصدقوني (إذا أخبرتهم بأنه قد أسري بي)، فقال له جبريل: يصدقك أبو بكر، وهو الصديق (المعجم الأوسط للطبراني، الرقم: ٧١٧٣) મારી કૌમ મારી તસ્દીક ન કરશે (જ્યારે હું તેમને મૈરાજની મુસાફરી વિશે બતાવીશ) હઝરત …

વધારે વાંચો »

અલ્લાહ તઆલા જ હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુને કયામત ના દિવસે અજર-ઓ-‎ષવાબ આપશે

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: ما لأحد عندنا يد إلا وقد كافيناه ما خلا أبا بكر فإن له عندنا يدا يكافئه الله به يوم القيامة (سنن الترمذي، الرقم: ٣٦٦١) હઝરત અબુબકર સિવાય જેણે પણ અમારા પર કોઈ એહસાન કર્યો અમે તેનો બદલો (આ દુનિયામાં) આપી દીધો, તેમનો અમારા …

વધારે વાંચો »