હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુના સીના પર પોતાનો મુબારક હાથ મૂક્યો અને તેમના માટે આ દુઆ કરી: اللهم ثبت لسانه (على النطق بالصواب) واهد قلبه (إلى الحق) (مسند أحمد، الرقم: ٨٨٢) હે અલ્લાહ! તેમની જબાન ને (હક વાત કરવામાં) સાબિત રાખો અને તેમના દિલને (હકનો …
વધારે વાંચો »પુલ સિરાત પર મદદ
عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارح…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ
شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى الله عليه وسلم. فقال رسول الله…
મદ્રસાના માલમાં એહતિયાત
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે…
અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ
عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا …
દુરૂદ-શરીફ પઢવા સુઘી દુઆનુ અટકી રેહવુ
عن عمر بن الخطاب رضي الله عنه قال : إن الدعاء موقوف بين السماء والأرض لا يصعد منه شيء حتى تصلى على ن…
નવા લેખો
કયામતની નિશાનીઓ – ૪
કયામતની દસ મોટી નિશાનીઓ જે રીતે કયામતના દિવસની નાની નિશાનીઓ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે, તેવી જ રીતે કયામતના દિવસની મોટી નિશાનીઓ પણ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે. કયામતની મોટી નિશાનીઓ થી મતલબ તે મહત્વની ઘટનાઓ છે જે કયામત પહેલા આ દુનિયામાં જોવા મળશે અને કયામત નજીક હોવાના …
વધારે વાંચો »નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમની મુબારક સીરત – ૧
આપ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમનું મુબારક નસબ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું નામ મુહમ્મદ હતું, તેમના વાલિદ સાહબનું (પિતાનું) નામ અબ્દુલ્લાહ અને વાલિદાનું (માતાનું) નામ આમિના હતું. આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કુરૈશ ખાનદાનમાંથી હતા અને કબીલ-એ-બની હાશિમ કુરૈશનાં વિવિધ પરિવારોમાંનો એક પરિવાર હતો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આ જ કબીલા અને પરિવાર …
વધારે વાંચો »દીન માટે પોતાના જાન-માલનું કુર્બાન કરવું
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહિમહુલ્લાએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું: દીનમાં જાન ની પણ કુર્બાની છે અને માલ ની પણ. તો તબલીગમાં જાન ની કુરબાની આ છે કે અલ્લાહની ખાતર પોતાના વતન અને ઘરબાર ને છોડે અને અલ્લાહના કલિમા (લા-ઇલાહા ઇલ્લલ-લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ) ને ફેલાવે, દીન નો પ્રચાર કરે. માલની કુરબાની …
વધારે વાંચો »જન્નત ની ખુશખબરી
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: عثمان في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) ઉસ્માન જન્નતમાં હશે (એટલે કે તે એ લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી). મસ્જિદ હરામને વધારવા માટે જમીન ખરીદવું એકવાર હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મક્કા મુકર્રમામાં …
વધારે વાંચો »