શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહએ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મારા વ્હાલાઓ! કંઈક કરી લો. مَنْ طَلَبَ الْعُلى سَهِرَ الَّیَالِيَ જે વ્યક્તિ કંઈક બનવા માંગે તો તેણે રાત્રે જાગવું પડે છે. ફરમાવ્યું: એક વ્યક્તિ હતો જે હઝરત રાયપુરી રહિમુલ્લાહની ખિદમતમાં કેટલાક દિવસ સુધી રહ્યા અને ઝિક્ર-ઓ-અઝકારમાં લાગેલા રહ્યા. એક દિવસ તેઓ …
વધારે વાંચો »દુરૂદ શરીફ ગરીબી દૂર કરવાનો ઝરીઓ
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે મને ક…
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – હબશીઓમાં સૌથી પહેલા મુસલમાન
عن سيدنا أنس رضي الله عنه أنه قال: قال رسول الله صلى الله عليه وسلم: السباق (أقوامهم إلى الإسلام) أر…
એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સ…
સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ
હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્ત…
હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના ગુસ્લમાં હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમની ભાગીદારી
لما توفي سيدنا سعيد بن زيد رضي الله عنه، كان سيدنا سعد بن أبي وقاص وسيدنا عبد الله بن عمر رضي الله …
નવા લેખો
ફઝાઇલે-સદકાત – ૮
‘ઉલમા-એ-આખિરત કી બારહ નિશાનિયાં તીસરી અલામત: તીસરી અલામત યહ હૈ કે ઐસે ઉલૂમમેં (ઉલૂમ=ઈલ્મ કી જમા,બહુવચન) મશ્ગૂલ હો જો આખિરતમેં કામ આનેવાલે હોં, નેક કામોંમેં રગ્બત પૈદા કરનેવાલે હોં. ઐસે ‘ઉલૂમસે એહતિરાઝ કરે (બચે), જિનકા આખિરતમેં કોઈ નફા નહીં હૈ યા નફા કમ હૈ. હમ લોગ અપની નાદાનીસે ઉનકો ભી …
વધારે વાંચો »રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પ્રિય
ذات مرة، قال سيدنا عثمان بن عفان رضي الله عنه عن سيدنا الزبير رضي الله عنه: أما والذي نفسي بيده إنه لخيرهم ما علمت (من الصحابة الأحياء)، وإن كان لأحبهم إلى رسول الله صلى الله عليه وسلم (صحيح البخاري، الرقم: ٣٧١٧) એક વખત હઝરત ઉસ્માન રદ઼િય અલ્લાહુ અન્હૂએ હઝરત ઝુબૈર …
વધારે વાંચો »સુરહ ઇખ્લાસની તફસીર
قُل هُوَ اللّٰهُ اَحَدٌ ﴿١﴾ اللّٰهُ الصَّمَدُ ﴿٢﴾ لَم يَلِدْ وَلَم يُوْلَد ﴿٣﴾ وَلَمْ يَكُن لَهُ كُفُوًا اَحَدٌ ﴿٤﴾ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ લોકોને) કહો કે અલ્લાહ એક છે (એટલે કે અલ્લાહ તઆલા તેના સ્વભાવ અને ગુણોમાં યકતા છે) (૧) અલ્લાહ બે-નિયાઝ છે (એટલે કે તમામ મખલૂક …
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમનો હ઼વારી
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું: إن لكل نبي حواريا وإن حواريي الزبير بن العوام. (صحيح البخاري، الرقم: 3719) બેશક, દરેક નબીનો કોઈનો કોઈ હ઼વારી (ખાસ મદદગાર) છે અને મારો હ઼વારી ઝુબૈર બિન ‘અવ્વામ છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના હવારી બનવાનું બિરુદ ગઝવ-એ-અહઝાબ (ગઝવ-એ-ખંદક તરીકે પણ ઓળખાય છે) ના મૌકા પર, …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી