નવા લેખો

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૩)

હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો રસ્તો: અક્કલમંદીનો રસ્તો કુરાન-મજીદમાં અલ્લાહ તઆલાએ સાફ રીતે એલાન ફરમાવ્યું છે કે જે વ્યક્તિ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના રસ્તાથી મોઢું ફેરવીને તેને છોડી દે અને કોઈ બીજા રસ્તા પર ચાલે, તો હકીકતમાં તે બેવકૂફ છે, જે જહાલતના રસ્તા પર ચાલી રહ્યો છે. અલ્લાહ તઆલા ફરમાવે છે: وَمَن يَرْغَبُ …

اور پڑھو

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની દુઆ

તબૂક દરમિયાન રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમએ હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ માટે ખાસ કરીને દુઆ ફરમાવી: يرحم الله أبا ذر “અલ્લાહ ત’આલા અબૂ-ઝર પર પોતાની ખાસ રહમત નાઝિલ ફરમાવે!” (અલ-મુસ્તદ્રક લિલ-હાકિમ, રકમ: ૪૩૭૩) આ દુઆનો પસમંઝર હઝરત અબ્દુલ્લાહ બિન-મસ્’ઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે: જ્યારે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ ગઝવા-એ-તબૂક (તબૂકની લડાઈ) …

اور پڑھو

કિયામતની નિશાનીઓ – આઠમી કિસ્ત

દજ્જાલના આવવા પહેલાં ઉમ્મતનું નીચે જવું હદીસ-શરીફમાં આવ્યું છે કે કિયામત પહેલાં લોકોની જીંદગીનો સૌથી પહેલો ગોલ અને અસલ મકસદ વધારેમાં વધારે માલ-દૌલત ભેગી કરવાનો હશે. લોકો માલને એ નજરે જોશે કે માલ જ તમામ રાહત-આરામની ચાવી છે, દરેક પ્રકારની ખુશી અને મનોરંજનનો દરવાજો છે અને તમામ લજ્જતો તથા દુનિયાની …

اور پڑھو

મહોબ્બતનો બાગ (કિસ્ત: ૮૨)

“ખલીલુલ્લાહ” ના લકબથી નવાજવામાં આવવું તમામ અંબિયા-એ-કિરામ અલૈહિમુસ્સલામમાં થી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને “ખલીલુલ્લાહ” (અલ્લાહના ખાસ દોસ્ત) ના લકબથી નવાજવામાં આવ્યા. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આ માન કેવી રીતે મળ્યું, તેના વિશે અલ્લામા ઇબ્ને-કસીર રહ઼મતુલ્લાહી અલૈહિએ નીચે મુજબનો વાકિયો બયાન કર્યો છે: હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની આદતે-શરીફા હતી કે તેઓ હંમેશા પોતાના ઘરે …

اور پڑھو

ઉમ્મતનુ દુરૂદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પહોંચે છે

પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (ઘરોને નેક આમાલઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી આબાદ રાખો. તેને કબરસ્તાનની જેમ ન બનાવો જ્યાં નેક આમાલ નથી હોતા) અને મારી કબરને જશન મનાવવાની જગ્યા ન બનાવો અને મારા પર દુરૂદ મોકલો, કારણકે તમારુ દુરૂદ અને મારી પાસે (ફરિશ્તાઓનાં દ્વારા) પહોંચે છે, ભલે તમે ગમે ત્યાં હોય...

اور پڑھو