નવા લેખો

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૩

ઇદ્દત દરમિયાન મના કરવામાં આવેલ વસ્તુઓ જે ઔરતને તલાકે-બાઇન અથવા તલાકે-મુગ઼લ્લઝા આપવામાં આવી હોય અથવા જેના શૌહર નો ઇન્તિકાલ થઈ ગયો હોય તેના માટે ઇદ્દત દરમિયાન નીચેની બાબતો પ્રતિબંધિત છે: (૧) ઇદ્દત દરમિયાન નિકાહ કરવુ જાયઝ નથી. જો તે નિકાહ કરશે તો તેના નિકાહ દુરુસ્ત ન ગણાશે. (૨) ઘરની બહાર …

વધારે વાંચો »

જુમાના દિવસે કસરત દુરૂદ શરીફની

عن أوس بن أوس رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن من أفضل أيامكم يوم الجمعة فأكثروا علي من الصلاة فيه فإن صلاتكم معروضة علي (سنن أبي داود#١٠٤٧)

હઝરત ઓસ બીન ઓસ (રદી.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ...

વધારે વાંચો »

સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ‎﴿٥﴾‏ તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે …

વધારે વાંચો »

તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ)ને તકલીફ થઈ હશે. હઝરત વાલા (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું: ના સાહબ! મને કોઈ તકલીફ નથી થઈ, અલ્લાહ તઆલાનો લાખ લાખ શુકર છે કે તેણે મને એક એવી વસ્તુ આપેલી છે …

વધારે વાંચો »

હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝિયલ્લાહુ અન્હુનું પોતાના માટે જન્નત હાસિલ કરવું

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: أوجب طلحة (أي الجنة) (جامع الترمذي، الرقم: 1692) તલ્હાએ પોતાના માટે (જન્નત) વાજિબ કરી લીધી. હઝરત તલહા રઝિયલ્લાહુ અન્હુ ઉહુદની લડાઈમાં હઝરત ઝુબૈર બિન અવ્વામ રઝિયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક બદન પર ઉહુદની લડાઈમાં બે ઝિરહ (કવચ) હતી. હુઝૂર-અકદસ સલ્લલ્લાહુ …

વધારે વાંચો »