સરીયતુલ-અંબરમેં ફકરકી હાલત નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને રજબ સન હિજરી ૮ મેં સમુંદર કે કિનારે એક લશકર તીન સૌ આદમી ઓકા જીનપર હઝરત અબૂ-ઉબૈદહ (રદ઼િયલ્લાહુ અન્હુ) કો અમીર બનાએ ગએ થે, ભેજા. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને એક થૈલી મેં ખજૂરોં કા તોશા ભી ઉન્કો દિયા. પંદરહ રોઝ ઉન …
વધારે વાંચો »હઝરત સઈદ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુની સહાબા-એ-કીરામ રદ઼િયલ્લાહુ અન્હુમ માટે દુઆ
ذات مرة، طلب بعض الناس من سيدنا سعيد بن زيد رضي الله عنه أن يسبّ بعض الصحابة رضي الله عنهم، فقال سيد…
દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ
શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત કહું છું, ભલ…
ઇયાદતની સુન્નતો અને આદાબ – ૧
બીમારની ઇયાદત ઇસ્લામ ઇન્સાનને અલ્લાહ તઆલાના અને તેના બંદાના હકો પૂરા કરવાનો હુકમ આપે છે. ઇન્સાનના હક…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલયહિ વસલ્લમ નું મુબારક નામ સાંભળી દુરૂદ પઢવાનો ષવાબ
હઝરત અનસ બિન માલિક(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ…
હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ
قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحم…
નવા લેખો
તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુષ્યની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે ઇસ્લામે અમને માત્ર એટલું જ નથી શીખવ્યું કે માણસની જિંદગીમાં તેની સાથે સારા વર્તન અને ઉદાર વ્યવહાર કેવી રીતે કરવો, પરંતુ આ પણ શીખવ્યું છે કે માણસના મૃત્યુ પછી …
વધારે વાંચો »એક દુરૂદના બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر...
વધારે વાંચો »અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...
વધારે વાંચો »વિમાનમાં નમાઝ પઢવી
(૧) સવાલ: જો હું વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું અને નમાઝનો સમય આવી ગયો, તો નમાઝ પઢવાનો સહી તરીકો ક્યો છે અને દરેક નમાઝને કઈ જગ્યાના સમય મુતાબિક પઢું? જવાબ: ફર્ઝ અને વિત્રની નમાઝ કિબ્લા તરફ મુખ રાખીને, બધા રુકુનો સાથે પઢવી જોઈએ. તમારે દરેક નમાઝ તેના મુકર્રર (નક્કી કરેલ) …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી