અપને આમાલ કો હકીર સમજના સદકા દેને કે બારેમેં એક અદબ યહ હૈ કે અપને સદકેકો હકીર સમઝે. ઉસકો બડી ચીઝ સમજનેસે ‘ઉજ્બ (ખુદ પસંદી) પૈદા હોનેકા અન્દેશા હૈ, જો બડી હલાકતકી ચીઝ હૈ ઔર નેક-આમાલકો બરબાદ કરનેવાલી હૈ. હક તઆલા શાનુહૂને ભી કુરઆન-પાકમેં ત’અન (طعن) કે તૌર પર ઇસકો …
વધારે વાંચો »તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
દસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وح…
નવા લેખો
જન્નતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના પડોશી
હઝરત ‘અલી ર’દિયલ્લાહુ અન્હુએ હઝરત તલ્હા અને ઝુબૈર ર’દિયલ્લાહુ અન્હુમા વિશે ફરમાવ્યુ: سمعت أذني مِن فِيْ رسول الله صلى الله عليه وسلم وهو يقول: طلحة والزبير جاراي في الجنة. (جامع الترمذي، الرقم: ٣٧٤١) મારા કાને ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના મુબારક મુખેથી આ ઇર્શાદ સાંભળ્યો: તલ્હા અને ઝુબૈર જન્નતમાં મારા …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ- ૬
હઝરત ખબ્બાબ બિન અર્ત ર’દિયલ્લાહુ ‘અન્હૂ કી તકલીફેં હઝરત ખબ્બાબ બિન અર્ત ર’દિયલ્લાહુ ‘અન્હૂ ભી ઉન્હીં મુબારક હસ્તીયોંમે હૈં, જીન્હોંને ઈમ્તિહાન કે લિયે અપને આપકો પેશ કિયા થા ઔર અલ્લાહકે રાસ્તેમેં સખ્તસે સખ્ત તકલીફેં, બરદાશ્ત કીં, શુરુમેં પાંચ, છે આદમીઓં કે બાદ મુસલમાન હો ગએ થે. ઈસ લીયે બહોત ઝમાને …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ- ૫
હઝરત અબૂઝર ગિફારી ર’દિયલ્લાહુ ‘અન્હૂ કા ઇસ્લામ હઝરત અબૂઝર ગિફારી ર’દિયલ્લાહુ ‘અન્હૂ મશહૂર સહાબી હૈ જો બાદમે બડે ઝાહિદોં ઓર બડે ઉલ્મામેં સે હુએ. હઝરત અલી કર્રમલ્લાહુ વજ્હહુ કા ઈરશાદ હૈ કે હઝરત અબુઝર ઐસે ઈલ્મકો હાસિલ કિએ હુએ હૈં જીસસે લોગ આજિઝ હૈં મગર ઉન્હોંને ઈસકો મહફૂઝ કર રખા …
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ તરફથી હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂ માટે જન્નતની ખુશખબરી
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમને સંબોધતા ફરમાવ્યુ: હમણા તમારી સામે એક એવો વ્યક્તિ આવશે જે જન્નતના લોકોમાંથી છે. થોડી જ વારમાં હઝરત સા’દ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ અન્હૂ આવી પહોંચ્યા. તે અમલ જેના કારણે હઝરત સા’દ રદિઅલ્લાહુ અન્હુને જન્નતની ખુશખબરી મળી હઝરત અનસ …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી