નવા લેખો

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ હતા, એટલે કે તેઓ અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના કુટુંબમાંથી હતા અને જલીલુલ્-કદ્ર આલીમે-દીન હતા. તેમનો જન્મ ૧૨૯૬ હિજરી (૧૮૭૯) માં થયો હતો અને ૧૩૭૭ હિજરી (૧૯૫૭) માં 81 વર્ષની વયે ફાની દુનિયાથી …

વધારે વાંચો »

ઉમ્મતે-મુહ઼મ્મદિયાના ખાસ અમીન

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: لكل أمة أمين (خاص)، وأمين هذه الأمة (يتولّى أمورها) أبو عبيدة بن الجراح (صحيح البخاري، الرقم: ٤٣٨٢) દરેક ઉમ્મતમાં એક (ખાસ) અમીન હોય છે (દીની કામકાજનું ધ્યાન રાખવા માટે) અને આ ઉમ્મતના (ખાસ) અમીન અબુ-ઉબૈદા બિન જર્રાહ છે. હઝરત અબૂ-ઉબૈદા બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુની …

વધારે વાંચો »

કમ-નસીબ માણસ

جابر بن عبد الله رضي الله عنهما يقول: قال رسول الله صلى الله عليه وسلم: من ذكرت عنده فلم يصل علي فقد شقي (عمل اليوم والليلة لابن السني، الرقم: ۳۸۱) હઝરત જાબીર રદ઼િયલ્લાહુ અન્હુ એ હુઝ઼ૂરે-અક઼દસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો ઈર્શાદ નકલ કર્યો છે કે જેની સામે મારો ઉલ્લેખ કરવામાં …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૧૫

મુસલમાનોં કી હબશા કી હિજરત ઓર શિબે-અબી-તાલિબ મેં કેદ હોના મુસલમાનોં કો ઓર ઉનકે સરદાર ફખરે દો આલમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કો જબ કુફ્ફાર સે તકલીફેં પહોંચતી હી રહીં. ઔર દિન-બ-દિન બજાએ કમ હોને કે ઝિયાદતી હોતી રહી તો હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને સહાબા રદ઼િય અલ્લાહુ અન્હુમ કો ઈજાઝત …

વધારે વાંચો »

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુ થી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની રજામંદી

حدّد سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وكان منهم سيدنا الزبير رضي الله عنه. قال سيدنا عمر رضي الله عنه عنهم: ما أجد أحدا أحق بهذا الأمر من هؤلاء النفر الذين توفي رسول الله صلى الله عليه …

વધારે વાંચો »