એક વખત એવું બન્યું કે કદાચ વરસાદ વગેરેને કારણે મૌલાનાને ત્યાં ગોશ્ત ન આવ્યુ અને તે દિવસે મહેમાનોમાં મારા મોહતરમ બુઝુર્ગ (જે હઝરત મૌલાનાના ખાસ ચાહિતા પણ છે) તેઓ પણ હતા, ગોશ્ત પ્રત્યે ની તેમની તમન્ના હઝરત મૌલાના ને ખબર હતી. આ ગરીબ પણ હાજર હતો. મૈં જોયું કે મૌલાના …
વધારે વાંચો »તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
દસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وح…
નવા લેખો
ફઝાઇલે-આમાલ – ૮
હઝરત સુહૈબ રદ઼િય અલ્લાહુ અન્હુ કા ઈસ્લામ હઝરત સુહૈબ રદ઼િય અલ્લાહુ અન્હુ ભી હઝરત અમ્માર રદ઼િય અલ્લાહુ અન્હુ કે સાથ મુસલમાન હુએ. નબી-એ-અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અરક઼મ રદ઼િય અલ્લાહુ અન્હુ કે મકાન પર તશરીફ ફરમા થે કે યહ દોનોં હઝરાત અલાહિદહ અલાહિદહ ખિદમતમેં હાઝિર હુએ ઔર મકાન કે દરવાઝે …
વધારે વાંચો »ફઝાઇલે-આમાલ – ૭
હઝરત અમ્માર રદિય અલ્લાહુ અન્હુ ઓર ઉન્કે વાલિદૈન કા ઝીક્ર હઝરત અમ્માર રદિય અલ્લાહુ અન્હુ ઔર ઉન્કે માં બાપ કો ભી સખ્તસે સખ્ત તકલીફેં પહોંચાઈ ગઈ. મક્કાકે સખ્ત ગરમ ઔર રેતીલી ઝમીનમેં ઉનકો અઝાબ દિયા જાતા. ઔર હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા ઉસ તરફ ગુઝર હોતા તો સબર કી …
વધારે વાંચો »હઝરત ઝુબૈર રદિય અલ્લાહુ અન્હુ માટે જન્નત ની ખુશખબરી
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ: زبير في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) ઝુબૈર જન્નતમાં હશે. (એટલે કે, તેઓ તે લોકોમાં થી છે જેમને આ દુનિયામાં જ જન્નત ની ખુશખબરી આપવામાં આવી.) ઉહુદની જંગ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની હાકલના જવાબમાં લબૈક …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૬
ઉલમાએ-આખિરત કી બારહ નિશાનિયાં ઈમામ ગઝાલી રહિમહુલ્લાહ ફરમાતે હૈં કે જો આલિમ દુનિયાદાર હો વો અહવાલ (હાલત,પરિસ્થિતિ,મામલે) કે એ’તબારસે જાહિલસે ઝિયાદા કમીના હૈ ઔર અઝાબકે એ’તબારસે ઝિયાદા સખ્તીમેં મુબ્તલા હોગા ઔર કામિયાબ ઔર અલ્લાહ તઆલાકે યહાં મુકર્રબ ઉલમા-એ-આખિરત હૈં જિનકી ચન્દ અલામતેં હૈં. પહેલી અલામત: અપને ઈલ્મસે દુનિયા ન કમાતા …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી