નવા લેખો

અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમના સૌથી વધારે પ્યારા લોકો

سأل سيدنا عمرو بن العاص رضي الله عنه ذات مرة فقال: يا رسول الله، أي الناس أحبّ إليك؟ قال صلى الله عليه وسلم: عائشة قال: من الرجال (من أحبّ إليك)؟ قال: أبو بكر قال: ثم من؟ قال: عمر قال: ثم من؟ قال: أبو عبيدة بن الجراح (صحيح ابن حبان، الرقم: …

اور پڑھو

કયામત ની નિશાનીઓ – ભાગ- ૬

દજ્જાલની દસ શારીરિક અને માનવીય લાક્ષણિકતાઓ મુબારક હદીસમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઉમ્મતની સામે દજ્જાલના શારીરિક અને માનવીય લક્ષણોને બયાન ફરમાવ્યા છે. રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું દજ્જાલના જિસ્માની અને ઇન્સાની લક્ષણોનું વર્ણન એ હકીકત તરફ નિર્દેશ (ઇશારો) કરે છે કે દજ્જાલ એક મનુષ્ય (ઇન્સાન) છે; તેથી, અહલે-સુન્નત-વલ-જમાઅતની માન્યતા (અકીદો) એ …

اور پڑھو

ખરો કંજુસ

હજરત હુસૈન બિન અલી બિન અબી તાલિબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “કંજૂસ છે તે વ્યક્તિ જેની સામે મારો ઝિકર કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...

اور پڑھو

હઝરત અબુ-‘ઉબૈદહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પર હઝરત ‘આઇશા રઝ઼િયલ્લાહુ ‘અન્હાનો ભરોસો

سئلت سيدتنا عائشة رضي الله عنها: من كان رسول الله صلى الله عليه وسلم مستخلفا لو استخلفه؟ قالت: أبو بكر فقيل لها: ثم من بعد أبي بكر؟ قالت: عمر ثم قيل لها من بعد عمر؟ قالت: أبو عبيدة بن الجراح  (صحيح مسلم، الرقم: ٢٣٨٥) હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હા ને એક …

اور پڑھو

ફઝાઇલે-આમાલ – ૨૩

અલ્લાહ કે ખૌફ કે મુતફર્રિક અહ઼્વાલ કુર્આન-શરીફ કી આયાત ઔર હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કી અહાદીસ ઔર બુઝુર્ગોં કે વાકિઆત મેં અલ્લાહ જલ્લ શાનુહૂ સે ડરને કે મુતઅલ્લિક જિતના કુછ ઝિકર કિયા ગયા હૈ, ઉન સબ કા જમા કરના તો દુશ્વાર હૈ લેકિન મુખ્તસર તૌર પર ઈતના સમજ લેના ચાહિએ …

اور پڑھو