હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની પાસે આવ્યા. તેમને જોઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: هذا خالي فليُرِني امرؤ خاله. (جامع الترمذي، الرقم: ٣٧٥٢) આ મારા મામા છે. કોઈના મામા મારા મામા જેવા હોય તો તે મને બતાવે. હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ નુ …
વધારે વાંચો »જુમ્આના દિવસે વધારે દુરૂદ શરીફ પઢવુ
عن أبي أمامة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم أكثروا علي من الصلاة في كل يوم الجمع…
દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ ના માથા પર અમામા બાંધવુ
عندما أمّر رسول الله صلى الله عليه وسلم سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه على جيش دومة الجندل، عم…
દુરૂદ શરીફનુ કાફી થઈ જવુ દુનિયા-આખિરતના કામો માટે
عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل…
મૌતથી પેહલા જન્નતમાં પોતાનુ ઠેકાણું જોઈ લેવુ
عن أبي موسى المديني رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي يوم الجمعة ألف مرة…
નવા લેખો
હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ
ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી હતી. આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: ارم فداك أبي وأمي તીર માર! મારા માં-બાપ તારા પર કુર્બાન! રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ માટે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુની પહેરેદારી હઝરત ‘આઇશા રદી અલ્લાહુ ‘અન્હા …
વધારે વાંચો »હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?
સવાલ- બાલ-બચ્ચા વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?
વધારે વાંચો »અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم استجب لسعد إذا دعاك (سنن الترمذی، الرقم: ۳۷۵۱) હે અલ્લાહ! સઅ્દની દુઆ કબૂલ કરજો, જ્યારે તે તમારા થી દુઆ કરે! નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ખુસૂસી દુઆ હઝરત ‘આઇશા બિન્તે સ’અ્દ …
વધારે વાંચો »મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે
શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું વિચારું છું કે દરેકને મોતનો સામનો કરવો પડે છે, તો પછી આપણે મોતને કેમ યાદ નથી કરતા? આજે અસર પછી અમારા એક પડોશીનો ઇન્તિકાલ થઈ ગયો, અલ્લાહ ત’આલા મગ્ફિરત ફરમાવે! તેમણે અસરની નમાઝ અદા કરી …
વધારે વાંચો »