હઝરત અમ્માર રદિય અલ્લાહુ અન્હુ ઓર ઉન્કે વાલિદૈન કા ઝીક્ર હઝરત અમ્માર રદિય અલ્લાહુ અન્હુ ઔર ઉન્કે માં બાપ કો ભી સખ્તસે સખ્ત તકલીફેં પહોંચાઈ ગઈ. મક્કાકે સખ્ત ગરમ ઔર રેતીલી ઝમીનમેં ઉનકો અઝાબ દિયા જાતા. ઔર હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કા ઉસ તરફ ગુઝર હોતા તો સબર કી …
વધારે વાંચો »બધા વિચારો અને લાગણીઓની પર્યાપ્તતા
عن أبي بن كعب رضي الله عنه قال قلت يا رسول الله إني أكثر الصلاة عليك فكم أجعل لك من صلاتي ؟... …
મુઅક્કદ-સુન્નત મસ્જિદમાં પઢવુ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: ફર્ઝ સિવાયની જે નમાઝો છે તેના અં…
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત
أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة…
દુરૂદ શરીફ પઢવાથી સદકાનો સવાબ
عن أبي سعيد الخدري رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: أيما رجل مسلم لم تكن عنده صدقة …
પુલ-સિરાત પર મદદ
عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارح…
નવા લેખો
હઝરત ઝુબૈર રદિય અલ્લાહુ અન્હુ માટે જન્નત ની ખુશખબરી
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ: زبير في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) ઝુબૈર જન્નતમાં હશે. (એટલે કે, તેઓ તે લોકોમાં થી છે જેમને આ દુનિયામાં જ જન્નત ની ખુશખબરી આપવામાં આવી.) ઉહુદની જંગ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની હાકલના જવાબમાં લબૈક …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૬
ઉલમાએ-આખિરત કી બારહ નિશાનિયાં ઈમામ ગઝાલી રહિમહુલ્લાહ ફરમાતે હૈં કે જો આલિમ દુનિયાદાર હો વો અહવાલ (હાલત,પરિસ્થિતિ,મામલે) કે એ’તબારસે જાહિલસે ઝિયાદા કમીના હૈ ઔર અઝાબકે એ’તબારસે ઝિયાદા સખ્તીમેં મુબ્તલા હોગા ઔર કામિયાબ ઔર અલ્લાહ તઆલાકે યહાં મુકર્રબ ઉલમા-એ-આખિરત હૈં જિનકી ચન્દ અલામતેં હૈં. પહેલી અલામત: અપને ઈલ્મસે દુનિયા ન કમાતા …
વધારે વાંચો »ફઝાઇલે-સદકાત – ૫
અપને આમાલ કો હકીર સમજના સદકા દેને કે બારેમેં એક અદબ યહ હૈ કે અપને સદકેકો હકીર સમઝે. ઉસકો બડી ચીઝ સમજનેસે ‘ઉજ્બ (ખુદ પસંદી) પૈદા હોનેકા અન્દેશા હૈ, જો બડી હલાકતકી ચીઝ હૈ ઔર નેક-આમાલકો બરબાદ કરનેવાલી હૈ. હક તઆલા શાનુહૂને ભી કુરઆન-પાકમેં ત’અન (طعن) કે તૌર પર ઇસકો …
વધારે વાંચો »જન્નતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના પડોશી
હઝરત ‘અલી ર’દિયલ્લાહુ અન્હુએ હઝરત તલ્હા અને ઝુબૈર ર’દિયલ્લાહુ અન્હુમા વિશે ફરમાવ્યુ: سمعت أذني مِن فِيْ رسول الله صلى الله عليه وسلم وهو يقول: طلحة والزبير جاراي في الجنة. (جامع الترمذي، الرقم: ٣٧٤١) મારા કાને ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના મુબારક મુખેથી આ ઇર્શાદ સાંભળ્યો: તલ્હા અને ઝુબૈર જન્નતમાં મારા …
વધારે વાંચો »